કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व नवकार महामंत्र दिवस 108 देशों में मनाया जायेगा :छाजेड़
बालोतरा:- नवकार महामंत्र रथ यात्रा का स्वागत किया गया 108 देश में मनाएंगे विश्व नवकार महामंत्र...
ડીસામાં જુગાર રમતાં 11 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. દેસાઈ 5 સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન...
কলাইগাওত সদৌ ওদালগুৰি জিলা ছাত্ৰ সন্থাৰ দ্বিতীয় বাৰ্ষিক অধিৱেশনৰ অস্থায়ী কায্যালয় মুকলি
কলাইগাওত সদৌ ওদালগুৰি জিলা ছাত্ৰ সন্থাৰ দ্বিতীয় বাৰ্ষিক অধিৱেশনৰ অস্থায়ী কায্যালয় মুকলি
ಬೆಂಗಳೂರಿನ ಯುವನಿಕಾ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 15ರಂದು "15ನೇ ಬುಡಕಟ್ಟು ಯುವ ವಿನಿಮಯ ಕಾರ್ಯಕ್ರಮ" ನಡೆಯಲಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ ಯುವನಿಕಾ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 15ರಂದು "15ನೇ ಬುಡಕಟ್ಟು ಯುವ ವಿನಿಮಯ ಕಾರ್ಯಕ್ರಮ" ನಡೆಯಲಿದೆ....
જન્માષ્ટમીને લઈને રાધા-કૃષ્ણની મૂર્તિઓને કલાકારો દ્વારા આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ
જન્માષ્ટમીને લઈને રાધા-કૃષ્ણની મૂર્તિઓને કલાકારો દ્વારા આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ