કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकऱ्यांना विश्वासात घेऊनच बारसू तेल शुद्धीकरण प्रकल्प होणार : उद्योगमंत्री उदय सामंत
मुंबई : बारसू तेल शुद्धीकरण प्रकल्पाच्या भूसंपादनाचे काम स्थानिक शेतकऱ्यांना विश्वासात घेऊन करत...
ગૌભક્ત #દ્રારાજાહેર કરાયેલ ગૌશાળા મો ૫૦૦કરોડ ના ચૂકવાતા ડીસા સાંઈ બાબા મંદિરે હવન કરીને વિરોધ કરાયો
ગૌભક્ત #દ્રારાજાહેર કરાયેલ ગૌશાળા મો ૫૦૦કરોડ ના ચૂકવાતા ડીસા સાંઈ બાબા મંદિરે હવન કરીને વિરોધ કરાયો
ગોમતીપુરમાં smc ના દરોડા : જુગાર રમતા શકુનીઓ
ઝડપાયા, 60 હજારનો મુદ્દામાલ જપ્ત
- મુસ્તાક નામનો યુવક છેલ્લા ઘણા સમયથી આર્થિક ફાયદા
માટે જુગારધામ ચલાવી રહ્યો હતો
- પોલીસને જોતા...
ডুবাইৰ সুগন্ধি কোম্পানীত কৰ্মৰত হৈ থকা হোজাইৰ নীলবাগানৰ যুৱকৰ মুত্যু
বহি:ৰাষ্ট্ৰত কৰ্মৰত অসমৰ যুৱকৰ মৃত্যু ৷
যুৱকজন হোজাইৰ নীলবাগানৰ সদৰ গাঁৱৰ ইমৰান হুছেইন...
ગરબાડા:-પાટાડુંગરી ડેમની સપાટી 170.84 મીટર મહત્તમ સપાટીથી 4 મીટર દૂર
ગરબાડા:-પાટાડુંગરી ડેમની સપાટી 170.84 મીટર મહત્તમ સપાટીથી 4 મીટર દૂર