કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે તેવું નગરજનોને જણાવવામાં આવ્યું હતું
વલભીપુર નગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે તેવું નગરજનોને જણાવવામાં આવ્યું હતું
જુનાગઢના સરઘવાડા ગામના ખેતર વિસ્તારનો બનાવ સામે આવ્યો, ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે
જુનાગઢના સરઘવાડા ગામના ખેતર વિસ્તારનો બનાવ સામે આવ્યો, ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે
મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
બગસરા પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે...
धर्मराज मुजमुले यांना बोधाचार्य प्रमाणपत्र सुपूर्द@news23marathi
धर्मराज मुजमुले यांना बोधाचार्य प्रमाणपत्र सुपूर्द@news23marathi
গোৰেশ্বৰ ছোৱালী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ সোনালী জয়ন্তী উদযাপন প্ৰস্তুতি
গোৰেশ্বৰ ছোৱালী উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ সোনালী জয়ন্তী উদযাপন প্ৰস্তুতি