કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
বোকাজানৰ খটথটীত মুছলিম ছাত্ৰ সন্থাৰ শিক্ষা জাগৰণ কাৰ্যসূচী।
Top Headlines of the Day: SC Verdict on Uddhav vs Shinde | SC Verdict on Kejriwal Govt vs LG
Top Headlines of the Day: SC Verdict on Uddhav vs Shinde | SC Verdict on Kejriwal Govt vs LG
Election 2024: Arunachal Pradesh में Congress पर बरसे PM Modi, कहा- सीमा के गांवो को नजरअंदाज किया
Election 2024: Arunachal Pradesh में Congress पर बरसे PM Modi, कहा- सीमा के गांवो को नजरअंदाज किया
सेंसेक्स 84,181 और निफ्टी 25,716 के ऑल टाइम हाई पर:अभी बाजार में 1000 अंक से ज्यादा की तेजी
ग्लोबल बाजारों से मिले मजबूत संकेतों के बाद सेंसेक्स ने आज यानी 20 सितंबर को 84,181 का और निफ्टी...