કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিক্ষা খণ্ডৰ উন্নয়নৰ বাবে অসম চৰকাৰে সবল পদক্ষেপ গ্ৰহন কৰিছে : পাটোৱাৰী*
দৰঙৰ মঙলদৈস্থিত জিলা পুথিভঁৰাল প্ৰেক্ষাগৃহত অনুষ্ঠিত আনন্দৰাম বৰুৱা বঁটা প্ৰদান কাৰ্যসূচীত আজি...
મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ મહેસાણા દ્વારા અંબાજી દાંતા ખાતે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ મહેસાણા દ્વારા અંબાજી દાંતા ખાતે મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Telangana Election 2023: मतदान से पहले BRS और AIMIM में हुई डील? असदुद्दीन ओवैसी ने क्या दिया जवाब
Telangana Election 2023 तेलंगाना विधानसभा चुनाव में अब बस दो दिन बाकी है। चुनाव से पहले सभी...
Koyna Dam के चलते 60 साल से बेघर बूढ़ी काकी PM Modi से कुछ कहना चाहती हैं Satara Elections
Koyna Dam के चलते 60 साल से बेघर बूढ़ी काकी PM Modi से कुछ कहना चाहती हैं Satara Elections