કેનેડા માં ડૉક્ટરેટ થયેલી ઉર્વશી શાહ ૧લી જૂન ના રોજ દીક્ષા અંગીકાર કરશે.દીક્ષા અંગીકાર નાગાલેન્ડ ના દિમાપુર માં યોજવામાં આવશે. કેનેડામાં હર્બલ ફાર્મા પર ડૉક્ટરેટ બનેલી ઉર્વશી શાહ જે વિજયનગર ની રહેવાસી છે જેને દીક્ષા લઈ સાધ્વીજી બનવાનો સંયમ નીર્ધાર કર્યો છે તેઓની દીક્ષા વિધિ વિધાન પૂર્વક તા.૧જૂનના રોજ નાગાલેન્ડ ના દિમાપુર ખાતે ધામધૂમ પૂર્વક દીક્ષા ગ્રહણ કરશે.દીક્ષા કાર્યક્રમ અગાઉ ના દિવસ સોમવારે વિજયનગર માં દિક્ષાર્થી ની ભવ્ય શોભાયાત્રા અને અનેક વિધિઓના કાર્યક્રમ સાથે પ્રવચન પણ આપવામા આવશે.દિક્ષાર્થી ઉર્વશિબેને લીંબડી (કારોલવાળા) રાજનીકાંત ભાઈ શાહ ના ઘરે પગલાં પાડ્યા હતા.લીંબડી જૈન સમાજે દિક્ષાર્થી ના દર્શન નો લાભ પણ લીધો હતો.દિક્ષાર્થી બેન ઉર્વશીબેન ને ખૂબ ખૂબ અનુમોદના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
100 दिन तक समुद्र के अंदर रहकर अमेरिकी प्रोफेसर ने बनाया वर्ल्ड रिकॉर्ड, पानी के अंदर रहने से सिकुड़ गया शरीर
अमेरिका के फ्लोरिडा में एक प्रोफेसर ने हैरान करने वाला रिकॉर्ड बनाया है। दरअसल, इस प्रोफेसर ने...
ખેડા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્ર્મની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ખેડા જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોગ દિવસ કાર્યક્રમની જાગૃતિ હેતુ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ...
তিলৈজানত অসম চাহ মজদুৰ সংঘৰ বাগিচা ইউনিটৰ নিৰ্বাচন অনুষ্ঠিত
অসম চাহ মজদুৰ সংঘ মৰাণ শাখা ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ অন্তৰ্ভুক্ত তিলৈজান বাগিচা ইউনিটৰ...