સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી એ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ.એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ. જી.વી.મસીયાવા તથા એ.એસ.આઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહનાઓએ ઝીંઝુવાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી અબ્દુલભઈ નાનુભાઈ કુરેશી જાતે.ડફેર ઉવ.30 ધંધો-ખેતી મુળ રહે.સરખેજ ફતેવાડી તળાવ પાસે છાપરામાં હાલ રહે. નગવાડા થી સાવણી વચ્ચે પોતાના છાપરામાં તા.દશાડા જિ.સુરેન્દ્રનગર વાળાને નગવાડા થી સાવણી ગામ તરફ જતા કાળી વેલી તળાવ પાસે થી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.મજકુર ઇસમ વિરૂધ્ધમાં ઝીંઝુવાડા પો.સ્ટે.માં ગુનો પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના ગરબાડાના અભલોડ ગામે માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તાલુકતાના છાપરી ગામના પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પરમાર તથા શૈલેષભાઈ તેમજ કિશનભાઈ...
उर्वरक वितरण व्यवस्था को लेकर उर्वरक निर्माताओं व थोक निर्माताओं की बैठक संपन्न
उर्वरक वितरण व्यवस्था को लेकर उर्वरक निर्माताओं व थोक निर्माताओं की बैठक संपन्नबून्दी। जिले में...
रास्तभाव दुकानांना सीएससी केंद्र सुरू करण्यास शासनाकडून मंजूरी
*जिल्ह्यातील दोन दुकानदारांना सी.एस.सी. केंद्राचे प्रमाणपत्र वितरीत*
परभणी,...
माजी मुख्यमंत्री वसंतराव नाईक यांच्या पुतळ्याची बंजारा समाजाने काढली उदगीर शहरातून मिरवणूक
माजी मुख्यमंत्री वसंतराव नाईक यांच्या पुतळ्याची बंजारा समाजाने काढली उदगीर शहरातून मिरवणूक
ડીસા શહેરમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ શરૂ...
ડીસા શહેરમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ શરૂ...