સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી એ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ.એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ. જી.વી.મસીયાવા તથા એ.એસ.આઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહનાઓએ ઝીંઝુવાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી અબ્દુલભઈ નાનુભાઈ કુરેશી જાતે.ડફેર ઉવ.30 ધંધો-ખેતી મુળ રહે.સરખેજ ફતેવાડી તળાવ પાસે છાપરામાં હાલ રહે. નગવાડા થી સાવણી વચ્ચે પોતાના છાપરામાં તા.દશાડા જિ.સુરેન્દ્રનગર વાળાને નગવાડા થી સાવણી ગામ તરફ જતા કાળી વેલી તળાવ પાસે થી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.મજકુર ઇસમ વિરૂધ્ધમાં ઝીંઝુવાડા પો.સ્ટે.માં ગુનો પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जोधपुर हिंसा पर अशोक गहलोत ने जताई चिंता, सीएम भजनलाल शर्मा से किया ये निवेदन
जोधपुर के सूरसागर इलाके में ईदगाह द्वार के निर्माण को लेकर सांप्रदायिक हिंसा भड़क गई. इस मामले...
बूंदी विधायक नगर परिषद मे हो रहे भ्रष्टाचार पर मौन क्यो है- भाजपा जिलाध्यक्ष
बून्दी। भाजपा जिलाध्यक्ष सुरेश अग्रवाल ने पत्रकार वार्ता के दौरान कहा कि नगर परिषद के कांग्रेस...
रावतभाटा कोटा रोड़ पर पेंथर का मूवमेंट राहगीरों को दिखाई दिया
रावतभाटा कोटा रोड़ पर कोलीपुरा जावरा के बीच मे कई दिनों से पेंथर के परिवार का मूवमेंट दिखाई दे रहा...