સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી એ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ.એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એ એસ આઇ. જી.વી.મસીયાવા તથા એ.એસ.આઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહનાઓએ ઝીંઝુવાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી અબ્દુલભઈ નાનુભાઈ કુરેશી જાતે.ડફેર ઉવ.30 ધંધો-ખેતી મુળ રહે.સરખેજ ફતેવાડી તળાવ પાસે છાપરામાં હાલ રહે. નગવાડા થી સાવણી વચ્ચે પોતાના છાપરામાં તા.દશાડા જિ.સુરેન્દ્રનગર વાળાને નગવાડા થી સાવણી ગામ તરફ જતા કાળી વેલી તળાવ પાસે થી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.મજકુર ઇસમ વિરૂધ્ધમાં ઝીંઝુવાડા પો.સ્ટે.માં ગુનો પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3 : चंद्रयान-3 को लेकर इसरो ने दी सबसे ताजा अपडेट, जानिए कब होगी चांद पर लैंडिंग ?
Chandrayaan-3 : चंद्रयान-3 को लेकर इसरो ने दी सबसे ताजा अपडेट, जानिए कब होगी चांद पर लैंडिंग ?
हाथरस में सत्संग में भगदड़, 40 की मौत:ज्यादातर महिलाएं और बच्चे; 100 से ज्यादा लोग घायल।
हाथरस से बड़ी खबर है। यहां भोले बाबा के सत्संग के दौरान भगदड़ मच गई। इसमें 40 लोगों की मौत हो गई...
Maratha Reservation: प्रदर्शनकारियों ने अब रेलवे ट्रैक पर आगजनी की, Mumbai-Bengaluru हाईवे जाम
Maratha Reservation: प्रदर्शनकारियों ने अब रेलवे ट्रैक पर आगजनी की, Mumbai-Bengaluru हाईवे जाम
વોટર હેલ્પલાઈન એપ (Voter Helpline App) દ્વારા
મતદાર કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકાશે
અમરેલી તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૨ (રવિવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઈન...