- ''ની વૈશાખ વદ અમાસ.પોગ્રામ ઓફીસરશ્રી ગૌરીબેન સોલંકીની પ્રેરણાથી આઇ.સી.ડી.એસ દ્વારા ચાલતા પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ગામ- સુબાપુરા.તા-રાધનપુર.જી-પાટણ. અમાસના દિવસે રાખવામાં આવેલ વાલી મીટીંગમાં ગામના સરપંચશ્રી ચૌધરી નરેશભાઈ. તલાટીશ્રી પ્રજાપતિ ગાયત્રીબેન ગામના આગેવાનો,વાલીઓ, બાળકો, કિશોરીઓ,ધાત્રીઓ, શુભેચ્છકોએ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી. કાર્યક્રમમાં ૩થી ૬ વર્ષની બાલિકાઓ દ્વારા બાળ અભિનયગીત કર્યુ. ત્રણ બાળકોના જન્મદિવસની ઉજવણી કરી. કેન્દ્રમાં દાતાશ્રી દ્વારા છત્ત પંખો, હિંચકો આપ્યો. સરપંચશ્રી દ્વારા ૫૦ જોડી ચંપલ બાળકોને આપવામા આવશે. તેમજ બાળગીતની બાલિકાઓને રુ.300 ઇનામ આપ્યું. પા પા પગલી પેમ્પ્લેટ અને બાળગોષ્ઠી પુસ્તકનું વિતરણ કરાયુ.સુપરવાઇઝર પરમાર દક્ષાબેન દ્વારાઆઇસીડીએસ દ્વારા મળત્તા લાભ અને pse ઇન્સ્ટકટર ચાવડા સોનલબેન દ્વારા પ્રિસ્કુલ વિશે પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપી પોટ ફોલિયો વિતરણ અને રમતગમત ભાગ૧-૨ ચોપડીઓમાં તથા ચિત્રપોથી ક્લરકામ ૩થી૬ વર્ષના બાળકોની પ્રવુતિઓ વાલીઓ whatsapp ગ્રુપ બનાવે તેમાં મૂકવામાં આવે છે.સોમવારે આવતા શેટકોમ કાર્યક્રમ ડિજિટલ કેલેન્ડર ૧૭ થીમ મુજબ અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની માહિતી આપી. આંગણવાડી કેન્દ્રની કાયઁકર,હેલ્પર બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા કરી મિટિંગને સફળ બનાવી .સથવારા પિન્કીબેન દ્વારા કાયઁક્મને અંતે આભાર વિધિ કરવામા આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નૂતન વર્ષ નવા ઘરમાં ધામધૂમથી ઉજવતા દાહોદના તિતરીયા ભાઈ પલાસ
નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ...
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ 'ಪ್ರೊ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ' ಸದಸ್ಯರು ಬೆಂಗಳೂರು ನಗರ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ಮನವಿ ಪತ್ರ ನೀಡಲಾಯಿತು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 12, 2024
ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಪ್ರೊ. ಬಿ. ಕೃಷ್ಣಪ್ಪ ಸ್ಥಾಪಿತ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ...
#নটসূৰ্য্য ফণী শৰ্মা বঁটা প্ৰাপক প্ৰবীণ মঞ্চ আৰু চলচ্চিত্ৰ অভিনেতা শিল্পী ভোলা কটকীৰ দ্ৰুত আশু আৰোগ্যৰ বাবে অসমবাসী ৰাইজৰ শুভাশিস বিচাৰিছে পৰিয়ালৰ লোকে।
নটসূৰ্য ফনী শৰ্মা বঁটা প্ৰাপক প্ৰবীন মঞ্চ আৰু চলচিত্ৰ অভিনেতা শিল্পী ভোলা কটকী এতিয়াও তেজপুৰ...
India vs Bharat Renaming Row: भारत में आपका स्वगात है | R Bharat
India vs Bharat Renaming Row: भारत में आपका स्वगात है | R Bharat
CAA Rules: Arvind Kejriwal के बयान पर Giriraj Singh और AAP नेता प्रियंका कक्कड़ के बीच बहस | Aaj Tak
CAA Rules: Arvind Kejriwal के बयान पर Giriraj Singh और AAP नेता प्रियंका कक्कड़ के बीच बहस | Aaj Tak