સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં યુવતીને ફસાવી બળાત્કાર કરનાર યુવકને પોલીસે ઝડપ્યો
ડીસાની યુવતીને આયોજનબદ્ધ રીતે ફસાવીને ધાકધમકી આપી બળાત્કાર ગુજારી યુવતીને ઝેરી દવા પી મરવા માટે...
दुकान में युवक ने फंदा लगाकर दी जान पुलिस जुटी जांच में
22 वर्षीय युवक ने फंदा लगाकर जीवनलीला की समाप्त, पुलिस जुटी जांच में ---- दुकान में करता था कार्य...
India Celebrates 76th Independence Day | स्वतंत्रता दिवस पर CM Shivraj Singh का बड़ा ऐलान | News
India Celebrates 76th Independence Day | स्वतंत्रता दिवस पर CM Shivraj Singh का बड़ा ऐलान | News
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા ધાબળા વિતરણ કરાયું..
ભવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા ધાબળા વિતરણ કરાયું..