સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમડી સર્કલ ખાતે રિક્ષામાં સાપ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.
સમડી સર્કલ ખાતે રિક્ષામાં સાપ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
Himmatnagar: વિધાનસભા Congress ઉમેદવાર કમલેશ પટેલ સમર્થકો સાથે નોધાવી ઉમેદવારી | Gujarat Election
Kajol thinks she looks like daughter Nysa Devgan in this AI-generated image, Twitter user says she resembles Tabu more
Celebrities are no stranger to artificial intelligence (AI). Everyone from Bruce Willis, Will...
जम्मू-कश्मीरः पुलिस को मिली बड़ी कामयाबी, 2 लश्कर आतंकी जिंदा पकड़े
जम्मू और कश्मीर के बारामुला से बड़ी खबर सामने आई है. यहां सुरक्षाबलों ने एक संयुक्त अभियान चलाते...
লক্ষীমপুৰত প্ৰতিবাদত বহিল আমছু...
মঙ্গলবাৰে লক্ষীমপুৰ জিলা উপায়ুক্ত কাৰ্য্যালয়ৰ সন্মুখত প্ৰতিবাদত বহিল সদৌ অসম সংখ্যালঘু ছাত্ৰ...