સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana Election: चुनाव प्रचार के आखिरी दिन Rahul Gandhi ने की दक्षिण हरियाणा को साधने की कोशिश
Haryana Election: चुनाव प्रचार के आखिरी दिन Rahul Gandhi ने की दक्षिण हरियाणा को साधने की कोशिश
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
કોરોનાની નવી લહેરને અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ...
ঢকুৱাখনাৰ ব্লক কংগ্ৰেছৰ সম্পাদক ডিম্বেশ্বৰৰ পাতিৰৰ বিয়োগ
ঢকুৱাখনা ব্লক কংগ্ৰেছ সমিতিৰ এজন নিষ্ঠাবান প্ৰবীণ কৰ্মী , বৃহত্তৰ আলিমুৰ...
બોલીવુડ અભિનેતા અજય દેવગન ગુજરાતનો મહેમાન બન્યો
બોલીવુડ અભિનેતા Ajay Devgan ગુજરાતનો મહેમાન બન્યો
ગુજરાતની સૌ પ્રથમ 'સીનેમેટિક ટુરિઝમ...