સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Midcap Index Falls | MF Stress Test Impact | 3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का मुकाबला | SEBI
Midcap Index Falls | MF Stress Test Impact | 3 दिग्गज खिलाड़ियों के बीच Portfolio का मुकाबला | SEBI
अखिल असम जातियतावादी युव परिषद ने जिला उपायुक्त को स्मारक पत्र सौपा
, सोनारी, सितम्बर:- आज अखिल असम जातियतावादी युव परिषद की चराई देव जिला समिति ने एक स्मारक...
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ
ખેડુત વિભાગ મા-૨૬૨ મતો માથી ૨૫૯ નુ મતદાન એટલે કે ૯૮.૪૭ % થવા પામ્યુ