સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय आदिवासी पॅंथर संघटनाच्या विविध मागण्यासाठी उपविभागीय कार्यालयावर धडकल्या मोर्चा
भारतीय आदिवासी पॅंथर संघटना च्या वतीने विविध मागण्यासाठी उपविभागीय कार्यालयावर धडकल्या मोर्चा...
शिक्षा की गुणवत्ता में मध्य प्रदेश ने लगाई बड़ी छलांग... जानिए क्या-क्या बोले पीएम मोदी
दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी ने मध्यप्रदेश में नवनियुक्त शिक्षकों के लिए...
Android 14 को लेकर जल्द खत्म होने जा रहा है आपका इंतजार, Motorola के इन फोन को मिलेगा नया अपडेट
अगर आप भी मोटोरोला फोन यूजर हैं तो ये नया अपडेट आपका दिल खुश कर सकता है। क्या आप भी लेटेस्ट...
ભાજપ શહેર સંગઠન ની બેઠક મળી, શું ચર્ચા વિચારણા થઈ..?
ભાજપ શહેર સંગઠન ની બેઠક મળી, શું ચર્ચા વિચારણા થઈ..?