સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karimganj Police seized 4,728 kg ganja hidden under sheets of natural rubber
In largest seizure in a while by Assam Police, Karimganj Police seized 4,728 kg ganja hidden...
राहुल गांधी 5 सितंबर को गुजरात दौरे पर हैं वहीं पर कार्यकर्ताओं से सीधे बात चीत करेंगे राहुल गांधी!
राहुल गांधी 5 सितंबर को गुजरात दौरे पर हैं वहीं पर कार्यकर्ताओं से सीधे बात चीत करेंगे राहुल गांधी!
હાલોલના ગોધરા રોડ પર આવેલ તુલસી વિલા લાઈફ સીટી ખાતે હાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નવીન હોદ્દેદારોની નિમણૂકનો કાર્યક્રમ યોજાયો
હાલોલ શહેરની બહાર ગોધરા રોડ પર આવેલ તુલસી વિલા લાઈફ સીટી ખાતે આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય...
Stock Up By 14%: सूर्योदय योजना के एलान का इस Stock पर पड़ेगा बड़ा असर? | Stocks Of The Day | Business
Stock Up By 14%: सूर्योदय योजना के एलान का इस Stock पर पड़ेगा बड़ा असर? | Stocks Of The Day | Business
वाघोली-वडजाई रस्त्याची दुरावस्था
रस्ता दुरुस्त करण्याची नागरिकांकडून मागणी.
प्रतिनिधी
...