સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં અગાઉ ચૂંટણી દરમિયાન એક સભામાં કોંગ્રેસના નેતાએ ગીત ગાય મોદી પર કર્યા પ્રહારો વિડીયો થયોવાયરલ
ડીસામાં અગાઉ ચૂંટણી દરમિયાન એક સભામાં કોંગ્રેસના નેતાએ ગીત ગાય મોદી પર કર્યા પ્રહારો વિડીયો થયોવાયરલ
Bihar BPSC Protest: पटना में BPSC छात्रों पर लाठीचार्ज, Prashant Kishore पर FIR, कहां हो गए थे गायब?
Bihar BPSC Protest: पटना में BPSC छात्रों पर लाठीचार्ज, Prashant Kishore पर FIR, कहां हो गए थे गायब?
'न्याय यात्रा जहां से गुजर रही है, पार्टी वहां हार रही है': असम के मुख्यमंत्री हिमंत विश्व शर्मा ने राहुल गांधी पर कसा तंज
गुवाहाटी। कांग्रेस नेता राहुल गांधी पर तंज कसते हुए असम के मुख्यमंत्री हिमंत विश्व शर्मा ने...
પોરબંદર ડ્રગ્સ નો મામલો : કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા #news #newsupdate
પોરબંદર ડ્રગ્સ નો મામલો : કોર્ટ 5 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા #news #newsupdate
शिक्रापूर येथे दोन दिवस झालेल्या पावसाने पुणे नगर महामार्गावरचा खचलेला रस्ता
शिक्रापूर येथे दोन दिवस झालेल्या पावसाने पुणे नगर महामार्गावरचा खचलेला रस्ता