સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જુગાર રમતા 12 શખ્સો  રૂ. 72,770ના મુદામાલ સાથે ઝડપાયા 
 
                      પાટડી પોલીસે જુગાર રમતા 12 શખસો રૂ. 72,770ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જેમાં પાટડી પોલીસે...
                  
   ખેડા ખાતે 24 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ નું ખાતમુરત કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ના હસ્તે કરાયું 
 
                      ખેડા ખાતે 24 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ નું ખાતમુરત કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ ના હસ્તે કરાયું
                  
   তিনিচুকীয়াৰ টাটা মটৰছ্ৰ শ্ব'ৰোম গাৰ্গ মটৰছ্ত দুখন অত্যাধুনিক বাহন মুকলি 
 
                      তিনিচুকীয়াৰ টাটা মটৰছ্ৰ শ্ব'ৰোম গাৰ্গ মটৰছ্ত দুখন অত্যাধুনিক বাহন মুকলি
                  
   
  
  
  
   
  