સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?
Budget 2024 Sushil Kedia’s Bold Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?
Budget 2024 Sushil Kedia’s Bold Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks...
વડગામના ચાંગામાં પતિના ત્રાસથી બે સંતાનની માતાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
વડગામ તાલુકાના ચાંગા ગામે પતિના ત્રાસને લઈ બે સંતાનની માતાએ મંગળવાર સાંજે ખેતરની ઓરડીમાં ગળેફાંસો...
Bihar के Jehanabad के सिद्धनाथ मंदिर में मची भगदड़, 7 लोगों की मौत, सोमवारी पर जमा थी भीड़
Bihar के Jehanabad के सिद्धनाथ मंदिर में मची भगदड़, 7 लोगों की मौत, सोमवारी पर जमा थी भीड़
राजस्थान उपचुनाव रिजल्ट के बाद सामने आया डोटासरा का पहला बयान, कहा- हार की जिम्मेदारी लेता हूं...
राजस्थान विधानसभा की 7 सीटों पर हुए उपचुनाव का रिजल्ट जारी कर दिया गया है. खींवसर, झुंझुनू,...