સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલાના કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં મેઘરાજા થયા મહેરબાન
રાજુલાના કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં મેઘરાજા થયા મહેરબાન
दिंद्रुड पोलिसांनी डॉ.बाबासाहेब आंबेडकर चौकाची विटंबना करणाऱ्याला अटक करावी@news23marathi
दिंद्रुड पोलिसांनी डॉ.बाबासाहेब आंबेडकर चौकाची विटंबना करणाऱ्याला अटक करावी@news23marathi
নাজিৰাৰ লিগিৰী পুখুৰীত বাগৰিল তেল ভৰ্তি টেংটাৰ
নাজিৰাৰ লিগিৰীপুখুৰীত বাগৰিল তেলৰ টেংকাৰ ।
দুৰ্ঘটনা সংঘটিত হোৱা কিছু সময়ৰ পাছত...
बृजभूषण सिंह की हिम्मत कैसे हुई', BJP नेता ने विनेश फोगाट पर साधा निशाना तो कांग्रेस का फूटा गुस्सा
हरियाणा विधानसभा चुनाव में विनेश फोगाट जुलाना विधानसभा से चुनाव लड़ेंगी। विनेश फोगाट को कांग्रेस...
नशे से होने वाले दुष्परिणामों की जानकारी दी, युवाओं ने लिया नशा-मुक्ति का संकल्प
नेहरू युवा केन्द्र, युवा कार्यक्रम एवं खेल मंत्रालय, भारत सरकार के तत्वाधान में नशा मुक्ति...