સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ খটখটিত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ মন্দিৰ নিৰ্মাণৰ আধাৰশিলা স্থাপন কৰিলে ৰাইজে
মৰাণৰ খটখটিত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ মন্দিৰ নিৰ্মাণৰ আধাৰশিলা স্থাপন কৰিলে ৰাইজে
"বেলকনিত ভগৱান" চিনেমা উপভোগ কৰি কি ক'লে দিপলীনা ডেকাই...
"বেলকনিত ভগৱান" চিনেমা উপভোগ কৰি কি ক'লে দিপলীনা ডেকাই...
World Television Day 2023: ब्लैक एंड वाइट टीवी से शुरू हुआ था सफर, आज हर घर में हो रहा Smart TV का इस्तेमाल
हर साल दुनिया भर में आज का दिन वर्ल्ड टेलीविजन डे (World Television Day 2023) के रूप में मनाया...