સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰভাগৰ কোটালকুছি মজলীয়া বিদ্যালয় প্ৰাংগনত বানপীৰিত শিশু সকলৰ বাবে বিনামূলীয়া স্বাস্থ্য পৰীক্ষা শিবিৰ
ফুলফিল ইউৰ ড্ৰিমচ ইউটিউব চেনেলৰ উদ্যোগত সন্ধান আৰু আৰ্য্যভট্ট বিজ্ঞান কেন্দ্ৰ নলবাৰীৰ সহযোগত আজি...
અનાજ-કઠોળનું 31.57 કરોડ ટનનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થશે ભારત મા
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં અનાજ કઠોળનું 3157.2 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે....
Priyanka Gandhi Lok Sabha Speech: लोकसभा में प्रियंका गांधी बोलीं- देश में आज डर का माहौल है
Priyanka Gandhi Lok Sabha Speech: लोकसभा में प्रियंका गांधी बोलीं- देश में आज डर का माहौल है
चराई देव जिले में हर घर तिरंगा के अंतर्गत पद यात्रा का शुभारंभ
चराई देव जिला उपायुक्त और स्थानीय लोगों ने मिलकर चराई देव जिले में हर घर तिरंगा के अंतर्गत पद...
મફત આપવાનો જાદુ માત્ર મારી પાસે જ
છે: જૂનાગઢથી કેજરીવાલે કહ્યું- 'આખી
દુનિયામાં ફક્ત દિલ્હી અને પંજાબમાં જ
વીજળીનું બિલ ઝીરો છે, હવે ગુજરાતમાં
પણ થશે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ
રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે દિલ્હીના...