સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गांव का नाम बदलने का लिया प्रस्ताव, खेड़ारसूलपुर का नाम बदकर खेड़ारामपुर करने की मांग
राज्य सरकार ने कोटा के लाडपुरा तहसील के राजस्व गांव 'रसूलपुर' का नाम बदलकर 'रामपुर' करने का...
જિલ્લા સેવા સદન ખાતે આરોગ્ય વિભાગની વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને બેઠક મળી | SatyaNirbhay News Channel
જિલ્લા સેવા સદન ખાતે આરોગ્ય વિભાગની વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને બેઠક મળી | SatyaNirbhay News Channel
Neelkanth Mishra Post Budget 2024 |चुनाव के पहले के बजट के एलानों ने Surprise किया बाजार को?Business
Neelkanth Mishra Post Budget 2024 |चुनाव के पहले के बजट के एलानों ने Surprise किया बाजार को?Business
નાંદોદ તાલુકાના રીંગણી ગામની 48 વર્ષીય મહિલાએ પેટ્રોલ છાટી દાઝી જતા સારવાર દરમિયાન થયું મોત
નાંદોદ તાલુકાના રીંગણી ગામની 48 વર્ષીય મહિલાએ પેટ્રોલ છાટી દાઝી જતા સારવાર દરમિયાન થયું મોત...
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી