સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકામાં એક બાજુ ગરમીનો હાહાકાર સર્જાયો છે ત્યારે એક બાજુ રેલવે સ્ટેશન ઉપર મકાન વગરના સાધુ સંતો અને મહાત્માઓ રહે છે ત્યારે સુરેન્દ્રનગરના રેલવે જંકશન ઉપર એક અજાણી મહિલાની લાશ મળી આવી છે ત્યારે આ લાશ પડી હો વાનું લોકોમાં ચર્ચા ચાલતા તાત્કાલિક અસરે રેલ્વે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી છે અને તપાસ હાથ ધરી છે ત્યારે મહિલા કોણ છે ક્યાંની છે અને કયા કારણોસર તેનું મોત થયું છે જેની હાલમાં તપાસ રેલ્વે પોલીસે શરૂ કરી છે અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલવા માટેની ફરજ પડી છે ત્યારે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે તેવું હાલમાં જણાવવામાં આવ્યું છે હાલમાં તેના વાલી વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાત્રાધામ વિરપુરમાં 2023ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો...
યાત્રાધામ વિરપુરમાં 2023ના પ્રથમ દિવસે વિશ્વ કલ્યાણ માટે મારુતિ મહાયજ્ઞ યોજાયો...
जलदाय विभाग के कनिष्ठ अभियंता के साथ मारपीट कर राजकार्य में बाधा पहुँचानें के मामले में तीन आरोपी गिरफ्तार
जिला पुलिस अधीक्षक हनुमान प्रसाद ने बताया कि थानाधिकारी थाना कोतवाली बूंदी के नेतृत्व में...
Second Hand phone Only 30??// cheapest price I pad Only 20??😱// Second Hand phone in Guwahati
Second Hand phone Only 30??// cheapest price I pad Only 20??😱// Second Hand phone in Guwahati...
অসম যুৱ অলিম্পিকৰ ভাৰোত্তোলনত ধেমাজি সাফল্য ঃ মুঠ ৭ টা পদক লাভ কৰি শ্ৰেষ্ঠ দলৰ সন্মান অৰ্জন ৷
কালি অথাৎ ২৭ জুলাই ২০২২ তাৰিখে সামৰণি পৰা অসম যুৱ অলিম্পিকত ভাৰোত্তোলন প্ৰতিযোগিতাত ধেমাজি জিলাৰ...