વર્તમાન સમયમાં આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરી સમાજસેવામાં અગ્રેસર રહેનાર નર્સોની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોની સરાહના માટે વિશ્વ ભરમાં નર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી નર્સિંગ કોલેજમાં નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ANM, GNM અને B.Sc Nursing ના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જ સમાજ સેવામાં નર્સોની કામગીરી તેમજ નર્સ ડે વિશેની વધુ માહિતી નર્સિંગ કોલેજની ફેકલ્ટી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી ડાયાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કોલેજના આચાર્યશ્રી તેમજ નર્સિંગ કોલેજની સમગ્ર ફેકલ્ટી ટીમ અને નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના મણાર ગામે કે કે વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય
તળાજા આજે તારીખ 10 ઓગસ્ટ 2022ના રોજ મણાર ગામે કે કે વિદ્યાલય માં પ માં વિશ્વ સિંહ દિવસની અનોખી...
বানত সম্পূৰ্ণ ভাবে ক্ষতিগ্ৰস্ত হোৱা লোকক বান সাহাৰ্য্য বিতৰণ
আজি হোজাই শংকৰদেৱ নগৰ কছাৰী ময়দানত মাননীয় মন্ত্ৰী কেশৱ মহন্ত ডাঙৰীয়া, হোজাই জিলা উপায়ুক্ত, হোজাই...
सांसद बोले- संविधान से छेड़छाड करने वालों को छोड़ेंगे नहीं:मुरारीलाल बोले- फूट डालने वालों से सावधान रहना होगा
सुप्रीम कोर्ट के फैसले के विरोध में एससी-एसटी के विभिन्न संगठनों द्वारा बुधवार को बुलाए गए बंद का...
ભારત છોડો ચળવળ'નું નેતૃત્વ કરનાર એક મહાન નિર્ભય મહિલા ..જાણો અરુણા અસફ અલી વિશે .!
ભારત છોડો ચળવળ'નું નેતૃત્વ કરનાર એક મહાન નિર્ભય મહિલા ..જાણો અરુણા અસફ અલી વિશે .!
અમરેલીમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તા.૧૫ સપ્ટેમ્બરથી શાળા-કોલેજોમાં
અવેરનેસ કેમ્પેઇનનું આયોજન
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ૩૬મી નેશનલ...