રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত স্বাস্থ্য বিভাগে উদঙাইছে উন্নয়নৰ ফোঁপোলা স্বৰূপ
স্থায়ী চিকিৎসক অবিহনে চলি আছে সোণাৰিৰ বৰহাট ক্ষুদ্ৰ প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰ
...
World Cup 2023: दिल्ली में आज भिडे़गी भारत-अफगानिस्तान, कोहली-रोहित उडाएंगे चौके-छक्के | #Local18
World Cup 2023: दिल्ली में आज भिडे़गी भारत-अफगानिस्तान, कोहली-रोहित उडाएंगे चौके-छक्के | #Local18
Madhya Pradesh दौरे पर केंद्रीय मंत्री Jyotiraditya Scindia, किसानों से किए मुलाकात | Heavy Rain
Madhya Pradesh दौरे पर केंद्रीय मंत्री Jyotiraditya Scindia, किसानों से किए मुलाकात | Heavy Rain
યાત્રાધામ ડાકોર ખાતે શ્રીજીના 867 વર્ષ પૂર્ણ થતા દિવ્ય અવસરને ભક્તિ ભાવ અને ધામધુમથી ઉજવણી કરાઇ
યાત્રાધામ ડાકોર ખાતે શ્રીજીના 867 વર્ષ પૂર્ણ થતા દિવ્ય અવસરને ભક્તિ ભાવ અને ધામધુમથી ઉજવણી કરાઇ