રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिद्धनाथ वाडगाव येथे जल जीवन मिशन अंतर्गत २६ लक्ष रुपयांच्या पाईप लाईन कामाचे उदघाटन !
वैजापूर :- शैलेंद्र खैरमोडे
गंगापूर तालुक्यातील सिद्धनाथ वाडगाव येथे जल जीवन मिशन अंतर्गत...
છેલ્લા એક વર્ષથી બાકોર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા...
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News
RJD नेता Tejashwi Yadav ने पीएम मोदी से पूछे सवाल, PM ने दस सालों में क्या किया ? | Aaj Tak News
ઉસરા આગણવાડી પ્રાગણમાં વૃક્ષા રોપણ કરાયું....
ઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક શ્રી નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા...