રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ જીગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત
Ahmedabad: કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ જીગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત
કાલોલ ના ધારાસભ્ય દ્વારા ધો ૧૦ ના પરીક્ષાર્થીઓ ને સાકર અને ફુલ આપી શુભેચ્છાઓ પાઠવી
આજથી સમગ્ર ગુજરાત મા ઘો ૧૦ અને ધો ૧૨ ની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કાલોલ શહેર મા ધો ૧૦ ના બે...
Delhi-Mumbai Expressway पर पूरा हुआ 82 फीसदी काम, अक्टूबर 2025 के बाद 12 घंटे में तय होगी यह दूरी
दिल्ली से मुंबई के बीच सड़क परिवहन और राजमार्ग मंत्रालय की ओर से नया Expressway बनाया जा रहा...
રાજુલા ટાઉનમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે હારજીતનો જુગાર રમતા ચાર પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ*
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એેચ.બી.વોરા સાહેબ...
Ajit Pawar यांनी फक्त टीकाच केली नाही तर Eknath Shinde यांची नक्कल केली| Uddhav Thackeray| Shivsena
Ajit Pawar यांनी फक्त टीकाच केली नाही तर Eknath Shinde यांची नक्कल केली| Uddhav Thackeray| Shivsena