રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.આ ગોઝારા બનાવની જાણ મળતી વિગતો મુજબ રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ( ઉંમર વર્ષ 60 )એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.જેથી મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી. અને સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. જેથી આ બનાવની જાણ પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા શહેરમાંથી તળિયા સેમી હીરાની ડાયનું પાર્સલ ચોરી કરનાર ઈસમ હરેશ મકવાણા બાઢડા વાળાને મુદામાલ સાથે પકડી પાડ્યો.
ગુન્હાની ટૂંક હકીકત
શામજીભાઇ ભોળાભાઇ સોલંકી ઉ.વ .૩ર ધંધો . હિરાનું કારખાનું, સાવરકુંડલા,...
पुतिन ने की पीएम मोदी के 'मेक इन इंडिया' पहल की तारीफ, कहा- भारत में निवेश लाभदायक है और हम तैयार हैं
रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने छोटे और मध्यम आकार के उद्यमों (एसएमई) के लिए 'स्थिर स्थिति'...
‘ट्रंप आसानी से नहीं होने देंगे सत्ता हस्तांतरण’, जो बाइडन को सता रहा डर; बोले- होगा खून-खराबा
अमेरिका के राष्ट्रपति जो बाइडन ने आशंका जताई है कि अगर डोनाल्ड ट्रंप राष्ट्रपति चुनाव में हार...