સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર છાલીયા તળાવ પાસેની એક હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ લાગી હતી. અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી.ત્યારે બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. લીંબડી રાજકોટ હાઇવે પર લીંબડીથી ચાર કિલોમીટર દૂર છાલીયા તળાવ પાસે એલએફએમ નામની હોટલ આવેલી છે. જ્યાં બપોરના સમયે આ હોટલના ટી સ્પોટમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા પળવાર માટે અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે થોડીવારમાં જ આ ભયાવહ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હોટલનો તમામ સ્ટાફ અને આજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી જઇ આગ બુઝાવવા પાણીનો જોરદાર મારો ચલાવ્યો હતો અને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભયાવહ આગ પર મહદઅંશે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો આ હોટલના ટી સ્પોટના ફર્નિચર સહિતની તમામ ચીજવસ્તુઓ હોટલ માલિક અને સ્ટાફની નજર સામેં જ બળીને ખાખ થઇ જતા હોટલ માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતુ. ત્યારે કદાચ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Air Pollution: राजधानी में एयर क्वालिटी बेहद खराब, लोगों का सांस लेना दूभर
सुबह भी पूरा दिल्ली-एनसीआर धुंध की सफेद चादर में लिपटा नजर आया. धुंध की वजह से कई जगहों पर तो...
Healthy Heart के लिए बेहद जरूरी है ओमेगा थ्री फैटी एसिड, डाइट में शामिल करने से मिलेंगे और भी कई फायदे
ओमेगा थ्री फैटी एसिड ऐसे जरूरी न्यूट्रिएंट में से एक हैं, जो शरीर के सम्पूर्ण स्वास्थ्य के लिए...
AAP ધારાસભ્યોને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી, કેજરીવાલ અને સિસોદિયાના આ આરોપોની તપાસ થવી જોઈએ: BJP
દિલ્હીના સાત બીજેપી સાંસદોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને દિલ્હીના મુખ્યમંત્રી...
*साईबाबा तिर्थक्षेत्र आराखड्यास यावर्षीच हफ्ता देवू राज्य सरकारने दिले आश्वासन-मंत्री शंभुराजे देसाई*
*आ.बाबाजाणी दुर्राणी यांनी पावसाळी अधिवेशनात मांडलेल्या प्रश्नाला उत्तर*
परभणी,दि.24(प्रतिनिधी) : संत श्री साईबाबा यांच्या पाथरीतील जन्मभूमीच्या विकास आराखड्यास आगामी...
Gujarat RTO GJ 39 Series Code Which City : ગુજરાતમાં GJ-39 સિરીઝ આવી ,જાણો કયા જિલ્લાના લોકો ને GJ 39 નવી સિરીઝ મળી
Gujarat RTO GJ 39 Series Code Which City : તારીખ 01/૦7/2023 નાં રોજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી...