દસાડાના ગવાણા વરમોર વચ્ચે હાઇવે રોડ પરથી અકસ્માત થયેલી એછવાડાના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.દસાડા પોલીસ મથકની હદમાં આવતા ગવાણા-વરમોર રોડ પરથી સવારના સુમારે હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યા શખ્સની અકસ્માત થયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે બાબતની જાણ દસાડા પોલીસને થતા દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર અને મનીષ અઘારા સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે આ વ્યક્તિ ક્યાંનો છે ? શું નામ છે ? જે કોઈ બાબતની માહિતી ના હોય જેથી પોલીસે આ વ્યક્તિની કોઈપણ માહિતી મળે તો દસાડા પોલીસ મથકે જાણ કરવા જણાવવાની સાથે મૃતકના ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા હતા.બાદમાં આ યુવાન પાટડી તાલુકાના એછવાડા ગામનો 25 વર્ષનો દેવીપૂજક યુવાન આસીકભાઇ દિનેશભાઇ ચુંવાર હોવાનું ખુલવા પામ્યું હતુ. ત્યારે હાઇવે પર રાત્રીના અંધારામાં કોઇ અજાણ્યા વાહનની અડફેટે આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની આશંકા સાથે દસાડા પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના મનીષભાઇ અઘારા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM भजनलाल बोले- हमने मुख्यमंत्री आयुष्मान आरोग्य योजना शुरू की:भरतपुर में PM वर्चुअली करेंगे क्रिटिकल केयर ब्लॉक का शिलान्यास
सीएम भजनलाल मंगलवार दोपहर 12 बजे हेलिकॉप्टर से भरतपुर पहुंचे। यहां राजकीय आरबीएम हॉस्पिटल के...
MCN NEWS| वैजापुरात 'पेंशनर्स डे' निमित्त मेळाव्याचे आयोजन
MCN NEWS| वैजापुरात 'पेंशनर्स डे' निमित्त मेळाव्याचे आयोजन
'सीमा पार आतंकवाद का अभ्यास करने वाले पड़ोसी के साथ जुड़ना बहुत मुश्किल...',पाकिस्तान पर जयशंकर ने बोला हमला
पनामा सिटी, भारत के विदेश मंत्री एस जयशंकर अपने दक्षिण अमेरिका के दौरे पर हैं। विदेश मंत्री...
চান্দা কলাইগাও আঞ্চলিক বাথৌ মহাসভা নাপ্তিপাৰাত আন্তঃগাথঁনি উন্নয়নৰ আধাৰশিলা স্থাপন কৰে বিধায়ক দুৰ্গাদাস বড়োৱে
আজি কলাইগাও বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত চাঞ্জা কলাইগাঁও আঞ্চলিক বাথৌ মহাসভা নাপ্তিপাৰাত অসম দৰ্শন...
छत्रपती शिवाजी महाराजांच्या वंशजाचे पेण नगरीत झालेले स्वागत पाहून भारावून गेलो -संभाजी राजे
*मंगेश दळवी यांनी युवराज संभाजी राजे यांचे जिंकले मन*
*छत्रपती...