સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમોની અસામાજીક પ્રવુતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા લીંબડી ડિવિઝન લીંબડી તથા સર્કલ પો.ઇન્સ. આઇ.બી વલવીનાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.કે.ઇશરાણી પો.સબ ઇન્સ. ધજાળા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી ટીમ બનાવી.પો.સ્ટે. વિસ્તારમાં ગેર કાયદેસર હથીયારો રાખતા તેમજ બનાવતા ઇસમોને ઝડપી પાડવા ખાસ અભીયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી સચોટ બાતમી હકીકત એકઠી કરવામાં આવેલ. જે કામગીરીના ભાગરૂપે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે સાયલા તાલુકાના નીનામા ગામે આરોપી દિનેશભાઇ રાજાભાઇ સાલા (ચ કોળી) ઉ.વ.36 રહે નીનામા તા.સાયલા વાળાના કબ્જામાંથી એક ગેરકાયદેસર દેશી હાય બનાવટની સીંગર બેરલ મઝલ લોડ બંદુક કી.રૂ.2000/- સાથે પકડી પાડેલ છે.અને ઘજાળા પો.સ્ટે.માં ધોરણસર ગુન્હો રજી કરી ગેરકાયદેસર હથીયારનો સફળ કેશ શોધી કાઢેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
થરાદના મોરથલ ગામે 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરતા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
सिविल-मिलिट्री स्पोर्ट्स चैंपियनशिप का समापन,सेना ने जीता मुकाबला
जालीपा सैन्य स्टेशन पर कारगिल विजय दिवस की रजत जयंती महोत्सव के उपलक्ष्य सिविल-मिलिट्री स्पोर्ट्स...
Uttarkashi Tunnel:अस्पताल से जल्द डिस्चार्ज होंगे सुरंग से बचाए गए 41 मजदूर, Doctor बोले-सभी ठीक हैं
Uttarkashi Tunnel:अस्पताल से जल्द डिस्चार्ज होंगे सुरंग से बचाए गए 41 मजदूर, Doctor बोले-सभी ठीक हैं
ಬೆಂಗಳೂರಿನ
ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ "ಭಾರತದ ಅತಿದೊಡ್ಡ ಇನ್ನರ್ವಿಯರ್ ಟ್ರೇಡ್ ಶೋ" ನಡೆಯಿತು
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ಇನ್ನರ್ವಿಯರ್ ಅಸೋಸಿಯೇಷನ್' ವತಿಯಿಂದ ಜುಲೈ 11ರಿಂದ 13ರವರೆಗೆ "ಭಾರತದ...
आ.रमेश बोरनारे हे कारखान्याचे खोटे श्रेय घेऊन जनतेची दिशाभूल करत आहेत संजय निकम यांचा पत्रकार परिषदेत आरोप
आ.रमेश बोरनारे हे कारखान्याचे खोटे श्रेय घेऊन जनतेची दिशाभूल करत आहेत संजय निकम यांचा पत्रकार...