ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર માં થોડા દિવસ પૂર્વે રામ નિમિતે કાજલ હિંદુસ્તાની દ્વારા મુસ્લીમ સમાજ ની મહીલાઓ ઉપર એલ ફેલ નિવેદન આપી ને બે કોમ વચ્ચે ખુબ તંગદિલી ફેલાઇ હતી જેમાં જિલ્લા પોલીસ વડા અને ડી વાય એસ પી ખેંગાર સિંહ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો જેનો સમય ખુબ વીતી ગયો હતો બીજી કોઈ ઉના માં ઘટના ભવિષ્ય માં નાં સર્જાય તેને ધ્યાને રાખી ને આજ રોજ તારીખ ૫/૫/૨૦૨૩ નાં ઉના પોલીસ સ્ટેશનમાં ડી વાય એસ પી એસ ની ખેંગાર નાં અધ્યક્ષતા માં અને પી આઇ જાડેજા ની હાજરી માં બન્ને કોમ વચ્ચે સુખદ સમાધાન કરવાના આવ્યું હતું જેમાં હાજર ડી વાય એસ પી ખેંગાર સિંહ તથા વેરાવળ પી આઈ જાડેજા તથા ઉના નાં પી આઈ ગૌસ્વામી તથા ઉના મત વિસ્તારના ધારાસભ્ય કાળું ભાઈ રાઠોડ ગુજરાત ઘાંચી મુસ્લીમ સમાજ પ્રમુખ હાજી યુસુફ ભાઈ સોરઠીયા (તવકકલ) પાટણ ઘાંચી સમાજ પ્રમુખ યુસુફ ભાઈ કચરા નાં મુસ્લીમ અગ્રણી ઈકબાલ ભિસ્તિ વેરાવળ થી રફીક મોલાના તેમજ મુના ભાઈ ઉનડજામ તથા દાદા બાપુ તથા ઉસ્માન કાજી તથા નામી અનામી આગેવાનો હજાર રહી આ સુખદ સમાધાન કરી કોમી એકતા અને ભાઈચારા ની મિસાલ કાયમ કરી હતી તેમજ ભવિષ્ય માં ઉના તથા આજુબાજુ વિસ્તાર આવુ ક્યારેય ના બને એવી ખાત્રી આપી બન્ને ગ્રુપ વચ્ચે આવી જ રીતે સંબધ જળવાઈ રહે અને બન્ને કોમ નાં તહેવારો શાંતી અને સલામતી દ્વારા ઉજવાઈ રહે તેવું નિવારણ લાવ્યું હતું ત્યાર બાદ બધા આગેવાનો ત્યાંથી છૂટા પડયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  शहर पोलीस ठाण्याच्या डीपी पथकाने औरंगाबाद येथून आरोपी केला जेरबंद@india report 
 
                      शहर पोलीस ठाण्याच्या डीपी पथकाने औरंगाबाद येथून आरोपी केला जेरबंद@india report
                  
   ચોરી કે છળકપટથી મેળવેલ 5 બાઈક સાથે ચાર ઇસમોને લીંબડી ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ 
 
                      સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ ફરી ધરફોડ ચોરી તથા વાહન ચોરીઓના ગુન્હા શોધી ચોર...
                  
   আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ 
 
                      আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰাণ পিয়ালি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষৰোপণৰ
                  
   शहीद दिवस पर आजादी के दीवानो को दी श्रद्धांजलि. 
 
                      उनियारा. उपखण्ड के ककोड कस्बे में भगत सिंह क्लब के तत्वावधान में नगर वाशियों द्वारा आजादी के...
                  
   ঢকুৱাখনাত জিলা কাৰ্য্যালয়ত ভাৰতীয় জনতা পাৰ্টিৰ উদ্যোগত কলা দিৱস পালন
 
ঢকুৱাখনা বিজেপি কাৰ্য্যালয়ত ভাৰতীয় জনতা পাৰ্টিৰ ঢকুৱাখনা জিলা সমিতিৰ উদ্যোগত দিনৰ প্ৰায় ১০ বজাত  পালন কৰে কলা দিৱস।
১৯৭৫ চনৰ ২৫ জুনত প্ৰধানমন্ত্ৰী প্ৰয়াত ইন্দিৰা গান্ধীয়ে সমগ্ৰ ভ 
 
                      ঢকুৱাখনাত জিলা কাৰ্য্যালয়ত ভাৰতীয় জনতা পাৰ্টিৰ উদ্যোগত কলা দিৱস পালন
 
ঢকুৱাখনা বিজেপি...
                  
   
  
  
  
  
   
  