તાલાલા તાલુકાનાં સુરવા ગીર ગામની મુસ્લિમ બાળાનું લગ્ન કરવાને ઈરાદે અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બાળાની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર કર્યાની ફરીયાદ તાલાલા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે આ બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાંથી તાલાલા પોલીસ સ્ટેશનમાં આવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આંકોલવાડી ના નિલેશ ભુપત મકવાણા તથા મહેશ ભુપત મકવાણા બંનેએ લગ્ન કરવાનાં ઈરાદે સુરવા ગામેથી બાળા નું અપહરણ કર્યું હતું ત્યારબાદ નિલેશ મકવાણા એ બાળાની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કર્યો હતો,આ બનાવ અંગે પોલીસે નિલેશ મકવાણા તથા તેને મદદગારી કરનાર મહેશ સામે આઈ.પી.સી.ક્લમ ૩૬૬,૩૭૬(૨) એન ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઈ.રાકેશ મારૂ એ વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને મંગલભુવન વઢવાણ ખાતે જિલ્લા...
ચેક રિટર્નના કેસમાં રતનપરના શખસને 1 વર્ષની સજા ફટકારતી કોર્ટ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારના નરશીભાઇ ભાવુભાઇ વેગડે વઢવાણ ખોલડીયાદના દશરથભાઇ પ્રદ્યુમનભાઇ પટેલ...
ITDP বৰ্ডৰ পৰা কৃষক সকললৈ Power tiler বিতৰণ ।
বিশ্বনাথ জিলা গহপুৰ মহকুমা ITDP বৰ্ডৰ পৰা কৃষক সকলে কৃষি কাৰ্যৰ জৰিয়তে স্বাভলম্ভী হ'বৰ বাবে...
ডিব্ৰুগড়ত যুৱকৰ তেজেৰে ৰাঙলী হল গণেশ পূজা বিসৰ্জনস্থলী!
ডিব্ৰুগড়ত যুৱকৰ তেজেৰে ৰাঙলী হল গণেশ পূজা বিসৰ্জনস্থলী!