આણંદ શાન મોલ ખાતે ઘી ગુડ રેસ્ટોરન્ટનું ઉદ્દઘાટન આણંદ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ.પૂજયશ્રી ભગવત ચરણ સ્વામી તથા મોટીવેશન સ્પીકર પ.પૂજ્યશ્રી જ્ઞાનવત્સલ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ એવા સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઇ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક એવા બોરસદ ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, આણંદ શહેર મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ, વનિષભાઈ પટેલ તેમજ આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા.

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૬૩૫૨૨ ૪૯૯૪૨ / ૯૯૨૪૦ ૯૫૨૮૭