સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) ધન કચરા વ્યવસ્થાપન અંતર્ગત આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સોજીત્રા તાલુકાના મલાતજ, દેવા તળપદ તથા વિરોલ(સો) ગામને ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ઈ-રીક્ષાનું લોકાર્પણ આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું.આ પ્રસંગે જીલ્લા સંગઠન ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, સોજીત્રા તાલુકા પ્રમુખ ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રી બળદેવભાઈ પરમાર, સોજીત્રા શહેર સંગઠન મહામંત્રી જતીનભાઈ પટેલ, રાકેશભાઈ બારોટ, જીલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ રાઠોડ, સોજીત્રા તાલુકા પંચાયત પ્રમુખ પાર્વતીબેન પરમાર, કા.ચેરમેન ઉમેશભાઈ પટેલ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ અને આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી મીતીકાબેન પરમાર,તાલુકા પંચાયત સભ્ય તેમજ કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા. હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana Politics: गठबंधन टूटते ही BJP पर बरसे Dushyant Chutala, कहा- गठबंधन धर्म के कारण था चुप
Haryana Politics: गठबंधन टूटते ही BJP पर बरसे Dushyant Chutala, कहा- गठबंधन धर्म के कारण था चुप
नयापुरा आकाशवाणी कोलोनी में दबंगो ने पुरानी रंजिश में युवक पर जानलेवा हमला कर दोनो पैर तोड़े व सिर फोड़ा MBS अस्पताल में भर्ती
शहर के नयापुरा इलाके की आकाशवाणी कॉलोनी में पुरानी रंजिश में युवक पर दबंगो ने हथियारों से जानलेवा...
क्या Electric Car को करना है Charge करने पर हो सकता है खतरा या होता है सुरक्षित, पढ़ें पूरी खबर
Car Care Tips पेट्रोल-डीजल की कारों के मुकाबले Electric Car and SUV चलन देश में बढ़ रहा है। कई...
રાજુલા ખાડીમાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું
રાજુલા ખાડીમાં પડી ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું
Wayanad Landslide: शशि थरूर ने अमित शाह को पत्र लिखकर की खास अपील, 'वायनाड भूस्खलन' को गंभीर प्रकृतिक आपदा घोषित करने को कहा
नई दिल्ली। वायनाड में भूस्खलन से मौत का आंकड़ा लगातार बढ़ता जा रहा है। भूस्खलन से अब तक 264...