દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામ ખાતે ગોગા મહારાજ ની રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોગા મહારાજની પ્રસાદી રૂપી સેવાભાવી લોકો ના સહયોગ સાથે ૧૦૦૦ થી વધુ લોકોને આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ પ્રમુખ પ્રોજેક્ટ ચેરમેન ગણેશભાઈ પટેલ, વિપુલભાઈ જોશી, લાયન્સ ક્લબ પરિવારના પૂર્વ અધ્યક્ષ તેમજ હર હંમેશ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા પ્રદીપભાઈ સાથે તાજેતરમાં લાયન્સ ક્લબ સાથે જોડાયેલા વિક્રમભાઈ પટેલ,, ચૌધરી શૈલેષભાઈ અને જયંતીભાઈ દ્વારા મીઠાઈ ,દાળ, ભાત શાક પુરી સહિતની પ્રસાદીનું ૧૦૦૦ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દિયોદર સાથે જોડાયેલા સભ્યોએ 11,000 થી વધુ લોકોને આ રીતે પ્રસાદી સ્વરૂપે વિતરણ કર્યું છે જોકે પ્રદીપભાઈ શાહે જણાવ્યા અનુસાર કોઈપણ જગ્યા આવું શુભ કાર્ય થતું હોય તો લાયન્સ કલબ પરિવારનો સંપર્ક કરવો જેથી અનાજ નો બગાડ થતો પણ અટકે અને જરૂરીયાત મંદ લોકો સુધી પ્રસાદી પણ પહોંચે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस कमेटी प्रदेश अध्यक्ष एवं पूर्व मुख्यमंत्री कमलनाथ जी ने संपूर्ण जैन समाज को भगवान महावीर स्वामी जी की जयंती की शुभकामनाएं दी
*भगवान महावीर स्वामी जी की जयंती पर मैं संपूर्ण जैन समाज और आप सभी को हार्दिक शुभकामनाएँ देता...
Afzal Ansari: अफजाल अंसारी की बहाल हुई सांसदी, सुप्रीम कोर्ट से पूर्व बसपा सांसद को मिली बड़ी राहत
नई दिल्ली। सुप्रीम कोर्ट ने 2007 गैंगस्टर एक्ट मामले में पूर्व बसपा सांसद अफजाल अंसारी की...
Rau's IAS का गेट जिन Manuj Kathuria की गाड़ी के चलते टूटा, उनकी पत्नी ने चुप्पी तोड़ क्या कह दिया?
Rau's IAS का गेट जिन Manuj Kathuria की गाड़ी के चलते टूटा, उनकी पत्नी ने चुप्पी तोड़ क्या कह दिया?
ভাৰতত পুনৰ কভিড আক্ৰান্তৰ সংখ্যা বৃদ্ধি। যোৱা ২৪ ঘণ্টাত ১০,২৫৬ জন আক্ৰান্ত ৰোগীক চিনাক্ত।
শেহতীয়া তথ্য অনুসৰি ভাৰতত বৰ্তমান কভিড-১৯ ত আক্ৰান্তৰ সংখ্যা ১০,২৫৬ জন আৰু সক্ৰিয় ৰোগীৰ সংখ্যা...