મુસ્લિમ ધર્મના સૌથી પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા છે જેમાં વહેલી પરોઢે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી 14 થી 15 કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે જેમાં પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોજા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોજા રાખવામાં નાના માસુમ ભૂલકા એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી છે અને નાના માસુમ ભૂલકાઓ પણ કાળઝાળ ગરમી વેઠી 14 થી 15 કલાક ભૂખ્યા તરસ્યા રહી અડગ મને આકરી તપસ્યા કરી રોજા રાખી રહ્યા છે જેમાં હાલોલ શહેરના પાવાગઢ રોડ ખાતે રહેતા અનવરભાઈ રાઠોડના 10 વર્ષીય પુત્ર અયાનકુમાર અનવરભાઈ રાઠોડે રમજાન માસના પૂરા ( 29 ) રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી જેમાં અયાનકુમાર રાઠોડે પ્રથમવાર પોતાના જીવનના પૂરા રમજાન માસના અનમોલ 29 રોજા રાખી રોજાની હાલતમાં અલ્લાહની ઈબાદત કરી પોતાના બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં દુનિયા માટે અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં આ નાનકડા રોજદાર અયાનકુમાર રાઠોડને સમગ્ર રાઠોડ પરિવાર સહિત આસ પાસના લોકોએ તેમજ નગરના મુસ્લિમ બિરાદરોએ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ কমলাবাৰীত দৃৰ্বি কাবাংৰ উদ্যোগত অনুষ্ঠিত ৩০ দিনীয়া গুমৰাগ নৃত্যৰ কৰ্মশালা সামৰণি পৰে..
মাজুলীৰ কমলাবাৰীত দৃৰ্বি কাবাংৰ উদ্যোগত অনুষ্ঠিত ৩০ দিনীয়া গুমৰাগ নৃত্যৰ কৰ্মশালা সামৰণি পৰে..
Fruits for Healthy Skin: स्किन टेक्सचर को इंप्रूव कर उसे हेल्दी व जवां बनाए रखने में मददगार हैं ये फल
अगर आपकी स्किन पर चमक नहीं है। कील-मुंहासों के साथ दाग-धब्बों से अलग परेशान कर रखा है और बढ़ती...
કાલોલના સણસોલી ની આર જે એસ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રા નુ ભવ્ય સ્વાગત
વિકસિત ભારતના સંકલ્પ સાથે વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત ના મુખ્ય મંત્રી...
લંપીગ્રસ્ત ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવાયા .....
લંપીગ્રસ્ત ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવાયા .....