કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા સિનિયર સીટીઝન માટે ભજન સ્પર્ધાનું 16/04/23ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનું દીપ પ્રાગટય ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી તેમજ પૂ.રંજનબેન રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં હેમાંગીનીબેન જાની દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સિટીઝનોના પાંચ વિવિધ ગ્રુપ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ભજન સ્પર્ધામાં સોલો તેમજ ગ્રુપ બંને કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સોલો કેટેગરીમાં પ્રથમ ક્રમે જયશ્રીબેન આચાર્ય, ગ્રુપ કેટેગરીમાં પ્રથમ નંબર નાથીબેન મહિલા મંડળ, બીજો નંબર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખનો આવ્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકેશ્રી પ્રકાશભાઈ શાહે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમના સ્પર્ધકોને ઇનામો અને સ્મૃતિભેટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવયાનીબેન રાવલ, નરેન્દ્રભાઈ રાવલ, હરેશભાઇ પરમાર, જગદીશભાઈ મીર તેમજ હરેશભાઈ દવેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕರಿ ಹರಿಯುವ ಹೋರಿ ಓಡಿಸುವಾಗ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬನಿಗೆ ಇರಿದ ಹೋರಿ
ವಿಜಯಪುರ ಜಿಲ್ಲೆಯ ಬಬಲೇಶ್ವರ ತಾಲೂಕಿನ ಕಾಖಂಡಕಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕರಿ ಹರಿಯುವ ಹೋರಿ ಓಡಿಸುವಾಗ ವ್ಯಕ್ಯಿಯೊಬ್ಬನಿಗೆ...
ગિર અભયારણ્ય અને દેવળિયા સફારી પાર્કમાં સિંહ દશૅનનો પ્રારંભ | #Junagadh | Divyang News
ગિર અભયારણ્ય અને દેવળિયા સફારી પાર્કમાં સિંહ દશૅનનો પ્રારંભ | #Junagadh | Divyang News
মৰাণ জিলা ক্ৰীড়া সন্থায়ে ৫-২ গলত মাৰ্ঘেৰিটা জিলা ক্ৰীড়া সন্থাক পৰাস্ত কৰে
মৰাণ জিলা ক্ৰীয়া সন্থায়ে ৫-২ গলত মাৰ্ঘেৰিটা জিলা ক্ৰীয়া সন্থাক পৰাস্ত কৰে
মাৰ্ঘেৰিটাত...
सुरनकोट से BJP उम्मीदवार सैयद मुश्ताक बुखारी का निधन, कई दिग्गज नेताओं ने जताया शोक
: भाजपा नेता मुश्ताक बुखारी का बुधवार सुबह जम्मू-कश्मीर के पुंछ जिले के सुरनकोट में निधन हो गया।...
पर्यूषण पर्व के आठवें दिन पंडित सरस शास्त्री ने उत्तम त्याग धर्म के बारे में समझाया
बूंदी :- जैन चौगान आश्रम में आज आठवें दिन पं. सरस शास्त्री धर्म सभा को संबोधित करते हुए...