ખેડબ્રહ્મા વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો 

ત્રીવેણી સંગમ હરણાવ નદી કીનારે બિરાજમાન હનુમાન દાદા ના મંદિરે આવેલા હોલ મા આ કાર્યક્રમ યોજાયો હતો ખેડબ્રહ્મા વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાય પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો વર્ષો થી રાજસ્થાન થી પોતાના ધંધા રોજગાર અર્થે આવી વસવાટ કરતા સમસ્ત ચર્તુરથ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમા વડીલો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ સમાજ ના વડીલો નુ સમાજની દીકરીઓ દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ સમાજના સૌ સાથે મળી ભોજન પ્રસાદ  લઈ અને મોડી રાત્રે સુધી ભજન સંધ્યા નુ  આયોજન કરાયું હતું સમાજના વરીષ્ઠ આગેવાનો દ્વારા આ કાર્યક્રમની સફળ બનાવવા માટે ભાર જહેમત ઉઠાવી હતી