સુરેન્દ્રનગર: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલાઉત્સવ 2022 ની ઉજવણીમાં વિવિધ સ્પર્ધાઓમાં સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વાદન સ્પર્ધામાં શાહ રશેષ નિલેશભાઈ પ્રથમ નંબર અને બાળકવિ સ્પર્ધામાં વ્યાસ વિશ્વા કૃષ્ણકાંતભાઈ દ્રિતીય નંબર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં શિયાણીયા યેશા રમેશભાઈ દ્રિતીય નંબર પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં પરમાર રાજવી યોગેશભાઈ દ્વિતીય નંબર અને ગાયન સ્પર્ધામાં પરમાર ખ્યાતિ હાર્દિકભાઈ તૃતીય નંબર મેળવી માતા-પિતા તેમજ સમગ્ર શાળા પરિવાર નું નામ ઉજ્જવળ કરેલ છે. વિજેતા થયેલ દરેક વિદ્યાર્થીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા પ્રગતિ એજયુકેશન સેન્ટર ખાતે શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી* .
રિપોર્ટ. લતીફ સુમરા
આજ રોજ 5 મી સપ્ટેમ્બર *ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ* ના જન્મદિવસ નિમિત્તે શિક્ષક...
केद्रीय अर्द्धसैनिक बलों के भोजन में शामिल होगा 30 फीसद श्रीअन्न, अमित शाह के आह्वान पर लिया गया फैसला
नई दिल्ली, गृहमंत्री अमित शाह के आह्वान पर केंद्रीय अर्द्धसैनिक बलों और एनडीआरएफ के...
Manipur Violence: इंटरनेट बैन को दी चुनौती, SC ने दी मणिपुर उच्च न्यायालय के पास जाने की अनुमति
इंफाल (मणिपुर), मणिपुर में दो समुदायों कुकी और मैइती के बीच संघंर्ष लगातार बढ़ता जा रहा है। दोनों...
Chandrayaan 3 : Russia Luna 25 Crashed, क्या रूस अब भी चांद पर अपने मिशन भेजेगा? (BBC Hindi)
Chandrayaan 3 : Russia Luna 25 Crashed, क्या रूस अब भी चांद पर अपने मिशन भेजेगा? (BBC Hindi)