મહુવા તાલુકાના આમચક ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાવાની તેમજ મરઘાં અને કૂતરાનો શિકાર કરવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ખેતરમાં દીપડો બિન્દાસ્ત ફરતો નજરે પડતા ખેડૂતો ભયભીત બની ગયા હતા જેથી આંમચક ગામના સરપંચ હિતેશભાઈ ને જાણ કરાતા આમચક સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરી પાંજરું મિકવા રજુઆત કરી હતી જે રજુઆત આધારે મહુવા વન વિભાગ દ્વારા ત્વરિત આમચક મણીનગર ફળિયામાં હેમંતભાઈ નાયકના ખેતર નજીક પાંજરું મૂક્યું હતું અને તેમાં મારણ તરીકે મરઘી મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત આદરી હતી તા.13/04/2023 ને ગુરુવારના રોજ વહેલી સવારે એક કદાવર દીપડો પાંજરા નજીક આવ્યો હતો અને મારણ તરીકે મુકેલ મરઘી જોઈ લલચાઈ ગયો હતો જે ખાવા જતા આબાદ રીતે પાંજરામાં ઝડપાઇ ગયો હતો પાંજરે પુરાયેલ દીપડાની ત્રાડો સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા દીપડો પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો અને પાંજરે પુરાયેલ દીપડો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ ત્વરિત વન વિભાગને જાણ કરી હતી ઘટના સ્થળે આવી વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી આદરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ગીર સોમનાથની મુલાકાતે
Maximizing Earnings in Tourism Hotspots! Tourism सेक्टर में पैसा ही पैसा !
Maximizing Earnings in Tourism Hotspots! Tourism सेक्टर में पैसा ही पैसा !
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)
Syria: Bashar Al-Assad की सत्ता के खात्मे के बाद भी क्यों देश छोड़ रहे लोग? (BBC Hindi)
સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ પાકીટમારો માટે મોકળુ મેદાન બન્યુ
#buletinindia #gujarat #surendranagar
જ્યારે મારી દુકાન વેરાવળ રેલવે સ્ટેશન સામે જય સોમનાથ ફાસ્ટ ફૂડ નામની દુકાન છે
અત્રે વખતે ગીર સોમનાથ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન માં હોમગાર્ડ યુનિટ માં ફરજ બજાવતા વિજયભાઈ કિશોરભાઈ...