સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डेक्कन में गरिमा वस्त्रदालन का शर्मिला ठाकरे ने किया उद्घाटन
डेक्कन में गरिमा वस्त्रदालन का शर्मिला ठाकरे ने किया उद्घाटन
પોરબંદરના મુડ માધવપુર ગામ નજીક ખાનગી બસ અને ટ્રક નું અકસ્માત થતા ૮-૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત
પોરબંદરના મુડ માધવપુર ગામ નજીક ખાનગી બસ અને ટ્રક નું અકસ્માત થતા ૮-૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત
રમશે પાટણ, નવરાત્રી મહોત્સવની રમઝટ સાથે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા
રમશે પાટણ, નવરાત્રી મહોત્સવની રમઝટ સાથે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા
Lal Krishna Advani को Bharat Ratna, गिरफ्तारी को लेकर उनका 1990 का ये बयान वायरल
Lal Krishna Advani को Bharat Ratna, गिरफ्तारी को लेकर उनका 1990 का ये बयान वायरल
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે
જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતાનાં જણાવ્યા મુજબ જૈન સોશ્યલ...