સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nitin Gadkari Interview : प्रधानमंत्री पद, RSS, महंगे टोल टैक्स पर क्या बोले नितिन गडकरी ? (BBC)
Nitin Gadkari Interview : प्रधानमंत्री पद, RSS, महंगे टोल टैक्स पर क्या बोले नितिन गडकरी ? (BBC)
DeepFake के खिलाफ एक्शन मोड में सरकार, सोशल मीडिया कंपनियों के साथ बैठक कर अश्विनी वैष्णव बोले- कानून बनाने की कर रहे तैयारी
Ashwini Vaishnav on Deep Fake डीपफेक को लेकर केंद्र सरकार अब सख्त रवैया अपनाने जा रही है।...
एच.आय.व्ही. एड्स जनजागृतीचा पथनाट्य सादर
एच आय व्ही, एड्स जनजागृतीचा पथनाट्य सादर
औसा: महाराष्ट्र राज्य नियंत्रण संस्था मुंबई आणि...