ગુજરાત સરકારના વિકાસના કામોની વણઝારમાં વધુ એક સોનેરીપિચ્છ ઉમેરતા ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડી અને કંથરાઈ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો વાઘરોલી-૨ ચીતલાવ, આજરોલી, ઢુંણાદરા-૨, કાલસર-૨ અને કુણી-૨ નવીન મકાનોનું જિલ્લા પચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ઠાસરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમારની પ્રરણાદાયી ઉપસ્થિતિમાં અંઘાડી ખાતે તા:૧૭-૦૩-૨૦૨૩ને મંગળવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ગળતેશ્વર