ખેડા જિલ્લાના ઠાસરા.. ગળતેશ્વર તાલુકાના ગળતેશ્વર મહાદેવ ખાતે રહેતા હતા એવા શહીદ વણઝારા વિજયકુમાર પ્રતાપભાઈ નુ તાજેતર મોં પાલનપુર ખાતે (મરણ) શહીદ થતાં તેમનું હિન્દુ સંસ્કૃતિ મુજબ આજે તારીખ ૧૬/૩/૨૦૨૩ નાં દિને સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાન ગળતેશ્વર ખાતે બેસણું રાખવા મો આવ્યું હતુ..જેમાં આજે વડોદરા જિલ્લા ના ડેસર.. સાવલી તાલુકા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કેતનભાઇ ઈમાનદાર નાઓએ ગળતેશ્વર મહાદેવ ખાતે શહીદ વિજય કુમાર વણઝારા નાં કુટુંબ ને રૂબરૂ મળી આશ્વાસન આપી ને તેમનાં પિતા પ્રતાપભાઈ વણઝારા ને તેમની અંગત શહાય રૂપિયા એક લાખ અગિયાર હજાર નો ચેક શહીદ વિજય કુમાર નાં પત્નિ રેખiબેન નાં નામે ચેક અર્પણ કરી માનવતા ની મહેક પ્રસરાવી છે...

રીપોર્ટર =સૈયદ અનવર ઠાસરા.ખેડા.