નાની ઝાંઝરી ગામે સમાજ ઘર માં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા વડીલો હાજર રહ્યા હતા. 

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા બ્રાન્ચ ના મેનેજર અમિતભાઈ ની સુચનાથી મીટીંગ નું આયોજન કરાયું હતું તેમાં  દિનેશભાઈ પરમાર એ ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપી હતી જેમકે બેંકમાં ખાતા ખોલાવવા તથા બેંકના વીમા પ્રીમિયમ લેવા જે ખૂબ જ ઓછા પૈસા થી મળતા હોય છે જે અકસ્માતમાં ખૂબ જ લાભદાયી નીવડે છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત બેંકમાં જનધન ખાતા વિશે પણ માહિતી આપી હતી અને છેલ્લે ગામનો કોઈ દિનેશભાઈ પરમાર નો ખુબજ આભાર માન્યો હતો.