હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં હાલોલ ટાઉન પોલીસ મથક ખાતે આજરોજ તારીખ 05/02 /2023 ના સાંજના સુમારે આગામી હિન્દુ ધર્મના પાવન પર્વ હોલી ધૂળેટી તેમજ મુસ્લિમોના પવિત્ર શબે-બરાતના પાવન પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હોળીના તહેવારને અનુલક્ષીને હોલિકા દહન તેમજ રંગોત્સવના પાવન પર્વ ધૂળેટીને અનુલક્ષીને કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાયેલી રહે તેમજ આ બન્ને તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ આ દરમ્યાન આવતા મુસ્લિમોના પવિત્ર તહેવાર શબે-બરાતને અનુલક્ષીને રાત્રિ દરમ્યાન થતી જાગરણને લઈને પણ કાયદો વ્યવસ્થા તેમજ શાંતિ સલામતી જળવાયેલી રહે તેના માટે ટાઉન પોલીસ મથકના પીઆઇ કે. એ. ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ સાથે બન્ને તહેવારોને અનુલક્ષીને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી સલાહ સૂચનોની આપ-લે કરી માર્ગદર્શન આપ્યું હતું અને બન્ને ધર્મના તહેવારો હાલોલ નગર ખાતે શાંતિથી ઉજવાય તેને લઈને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરી હતી અને હાલોલ ટાઉન પોલીસે નગરજનોને આ બન્ને ધર્મના પાવન તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Politics: CM Yogi का Akhilesh पर बड़ा हमला, कहा- PDA यानी परिवार दंगा एसोसिएशन | Ameeque Jamei
UP Politics: CM Yogi का Akhilesh पर बड़ा हमला, कहा- PDA यानी परिवार दंगा एसोसिएशन | Ameeque Jamei
બોટાદ જીલ્લા તથા અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. તથા નાસતા ફરતા સ્કોડ ટીમ
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે...
જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી.
જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ...
हरियाणा में दलित और पिछड़ों पर है कांग्रेस की निगाह, सुशील इंदौरा को मिली अहम जिम्मेदारी
हरियाणा में कांग्रेस की निगाह दलित और पिछड़े वर्ग के लोगों पर है। इस वर्ग को साधने के लिए...
महाकौशल खेल रत्न अलंकरण 2024 का आयोजन 29 अगस्त को होगा
जबलपुर
महाकौशल खेल रत्न अलंकरण 2024 का आयोजन 29 अगस्त को होगा
हॉकी के जादूगर स्व....