શ્રી વી.કે.વાઘેલા હાઇસ્કૂલ દિયોદરમાં ધોરણ - ૧૦ શુભેચ્છા સમારોહ અને ધોરણ ૧૨ નો વિદાય સમારંભ યોજાઈ ગયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીત થી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આ સંસ્થાના ચેરમેન શ્રી પ્રવિણસિંહ વાઘેલા સાહેબ અને હાઇસ્કૂલના આચાર્યશ્રી વિનોદભાઈ બારોટ સાહેબ આ પ્રસંગમાં ઉપસ્થિતિ રહી નિવૃત્ત થતાં ક્લાર્ક શ્રી હેમંતભાઈ ગમાર અને સેવક સોમાભાઈ પુરનીયાને શુભેચ્છા પાઠવી હતી.તેમજ વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય, ઇચ્છિત ધ્યેય પ્રાપ્ત કરે અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશિર્વાદ અને માર્ગદર્શન શાળાના શ્રી એ.પી.ભાટી તથા કે. એસ.ત્રિવેદીએ પૂરું પાડ્યું હતું.શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ બારોટ પોતાની શૈલીમાં વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપી આશિર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.એસ.એસ.સી અને એચ.એસ.સી ના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ ના અંતે શિક્ષકોએ પણ બાળકોને શુભેચ્છા અને આશિર્વાદ આપ્યા હતા.આ પ્રસંગમાં મહાનુભાવો ઉપસ્થિતી બદલ શાળાના શિક્ષક શ્રી આર.બી.જોષી તેમજ એન .કે.માંજીરાણાએ શાળા પરિવાર વતી તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કર્યો.વય નિવૃત થતા ક્લાર્ક હેમંતભાઈ ગમાર અને સેવક સોમાભાઈ ને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન પત્ર નું વાંચન શાળા ના શિક્ષક મનદીપસિંહ ચૌહાણે કર્યું હતું. શાળા ના શિક્ષક મિત્રો ના સાથ સહકાર થી કાર્યક્રમ સફળ બન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા ના શિક્ષક બાબુભાઇ દેસાઈ એ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ 
 
                      સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની...
                  
   Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News 
 
                      Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
                  
   Israel-Hamas War: इजरायल-हमास युद्ध शुरू होने के बाद गाजा में करीब 102 UN कर्मचारी मारे गए, 27 स्टाफ घायल हुए 
 
                      तेल अवीव। गाजा में हमास और इजरायल के बीच युद्ध शुरू होने के बाद से संयुक्त राष्ट्र के कम से...
                  
   બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની પંચાયતોના વીસીઓ દ્વારા ભાભર ખાતે... 
 
                      બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની પંચાયતોના વીસીઓ દ્વારા ભાભર ખાતે...
                  
   મહેસાણા : PM મોદીના ભાષણ દરમિયાન મહિલા સુરક્ષાકર્મીને ચક્કર આવ્યા, ભાષણ અટકાવી કહ્યું, તેમને પાણી આપો, Video 
 
                      ગુજરાતમાં આજે PM મોદીએ મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન PMની સભામાં એક મહિલાને ચક્કર આવી...
                  
   
  
  
  
   
   
  