આજ રોજ સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર તાલુકા માં લીખી ગામે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા.. ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવા બદલ સાહેબ શ્રી એ સૌ ગ્રામજનો નો હૃદય પૂર્વકનો આભાર વ્યક્ત કર્યો...