જૂનાગઢ માં સાંપ્રદ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આવેલું છે અને તેમાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી રહિયા છે જ્યારે આ સંસ્થા ને દર મહિને 15થી 20 હજાર જેટલું વીજળી નું બિલ આવતું હતું ત્યારે આ બિલ સંસ્થા માટે થોડુ કપરું હતું જેથી સંસ્થા દ્વારા દાતાઓને આગળ આવવા અપીલ કારવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લા ના સાયલા ના રાજ સૌભાગ્ય સતંસંગ મંડળ દ્વારા આ સંસ્થા માં સોલાર સિસ્ટમ અર્પણ કરવામાં આવી હતી જેનું આજે ઉદઘાટન રાખવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે જૂનાગઢ તાલુકા પંચાયત ના પ્રમુખ મુકતાબેન પરમાર ,જૂનાગઢ PGVCL ના અધયક્ષ બી.ડી.પરમાર તેમજ જિલ્લા બાલ કલ્યાણ સમિતિના અદયક્ષ ગીતાબેન માલમ ,હરિભાઈ પરમાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહિયા હતા 

હાલ તો સંસ્થા માં સોલાર સિસ્ટમ લગાડવામાં આવતા હવે સંસ્થા ને જે 15 થી 20 હજાર બિલ આવતું હતું તેમાં રાહત મળશે જેથી સંસ્થાની કમિટી અને સંસ્થા દ્વારા દાતા શ્રીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો