મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે વડોદરા શહેરના સુરસાગર તળાવ વચ્ચે વિદ્યમાન શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૧૧ ફૂટ ઊંચી સુવર્ણ જડિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે