આજથી ચાર વર્ષ પહેલાં તારીખ 14/02/2019 ના રોજ કશ્મીરના પુલવામામાં દેશના વીર જવાનો ઉપર કાયરતાપૂર્ણ હુમલો નાપાક આંતકવાદીઓએ કરી માં ભોમની રક્ષા કરતા દેશના વીર જવાન સપૂતો હુમલાને કારણે વીરગતિ પામી શહીદ થયા હતા જેમાં દર વર્ષે 14મીને ફેબ્રુઆરીએ કાળો દિવસ ગણી પુલવામા વીરગતિ પામનારા વીર શહીદોને સમગ્ર દેશ રડતી આંખે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે અંતર્ગત આજરોજ હાલોલ નગરના અરાદ રોડ ત્રણ રસ્તા પર મહારાણા પ્રતાપ ચોક આવેલ શૂરવીર મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી પુલવામાના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન,હાલોલ તાલુકા મહાકાલ સેના, અને હાલોલ ભાજપા સંગઠન દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તમામ સંગઠનના યુવાનો,અગ્રણી મહાનુભવો સહિત મહિલાઓએ હાલોલ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ પટેલની અધ્યક્ષતમાં હાજરી આપી હાથમાં મીણબત્તી પેટાવી વીર શહીદોને યાદ કરી તેઓની માનમાં બે મિનિટનું મૌન પાડી તેઓની વીરગતિની ગાથાને યાદ કરી નતમસ્તકે અશ્રુભીની આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર વન કર્મચારીઓનું આંદોલન
ગાંધીનગર વન કર્મચારીઓનું આંદોલન
रामनाथ विद्यालयाचे वार्षिक स्नेहसंमेलन उत्साहात साजरा
रामनाथ विद्यालयाचे वार्षिक स्नेहसंमेलन उत्साहात संपन्न
औसा :- श्री रामनाथ माध्यमिक व उच्च...
जिला बाल संरक्षण इकाई की त्रैमासिक बैठक सम्पन्न*
जिला बाल संरक्षण इकाई के तत्वावधान में बाल संरक्षण इकाई की त्रैमासिक समीक्षा बैठक मंगलवार को...
Ahmedabad: ઘોડાસર 20 બુથમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત
અમરાઈવાડી વિધાનસભાના વટવા વોર્ડનાં ઘોડાસર 20 બુથમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત ...
जि. प.परभणी चे मुख्य कार्यकारी अधिकारी टाकसाळे यांची बदली.
परभणी जि.प.मुख्य कार्यकारी अधिकारी श्री.एस.टी. टाकसाळे(भा.प्र. से.)यांची शासनाने बदली केली असून...