ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે શોર્ટ સર્કિટ ના કારણે ગરીબ પરિવારનું ઘર બળીને થયું રાખ. તા.11/02/2023 ના રોજ ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે સવારે 10.00 ની આજુ બાજુ પ્રેમજીભાઈ સાતાભાઈ રાઠોડ મજૂરીએ ગયેલ હોઈ ત્યારે અચાનક વીજળી શોર્ટ સર્કિટ ના કારણે ઘરમાં આગ લાગતાં ઘરવખરી તેમજ રોકડ રકમ સહિત આશરે એક લાખ ની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. ત્યારે આ ગરીબ દલિત પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી હાલત થઈ હતી.આ વાતની જાણ થતાં ગામના સેવાભાવી યુવા સરપંચ નરેશભાઈ વાવડિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા હતાં અને ગરીબ પરિવારને 5000 રોકડ રકમની આર્થિક મદદ કરી હતી.સરકારશ્રી દ્વારા પણ આ પરિવારને આર્થિક મદદ આપવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP ઉમેદવારને BJP માં જોડાવા દિલ્હીથી આવ્યો ફોન?જુઓ વાયરલ ઓડિયો ક્લિપ તેમજ અર્જુન રાઠવાના આક્ષેપો
AAP ઉમેદવારને BJP માં જોડાવા દિલ્હીથી આવ્યો ફોન?જુઓ વાયરલ ઓડિયો ક્લિપ તેમજ અર્જુન રાઠવાના આક્ષેપો
#girsomnath | વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ દેવનાં ચાલીસા માસની પૂર્ણાહુતિ | Divyang News
#girsomnath | વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ દેવનાં ચાલીસા માસની પૂર્ણાહુતિ | Divyang News
કઠલાલ કેથોલિક ચર્ચ ખાતે પુનિત કૃષ તહેવાર ઉજવાયો
કઠલાલ કેથોલિક ચર્ચ ખાતે પુનિત કૃષ તહેવાર ઉજવાયો
વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા ગૂગળી ચકલા પાસે બીમાર નેસારવાર આપવામાં આવી
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા ગૂગળી ચકલા પાસે બીમાર નેસારવાર આપવામાં આવી