તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ છે અને હજારો લોકોએ પોતાનો જિવ ગુમાવવો પડ્યો છે.જો કે આ ભુકંપની આગાહી ૩ ધ્વિસ પહેલા જ કરી નાખનારા સંશોધન કૈંક હૂગરબીટ્સે વધારે એક ચોંકાવનારી આગાહી કરી છે.ફ્રેંક દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની આગાહી સાચી ઠરી છે.સંશોધનકર્તા દેંક હૂગરબીટ્સે (Frank Hoogerbeets) અગાઉ કરેલી આગાહી પૈકી ઘણી ખરી સાચી ઠરી છે તેવામાં ભારત અંગે કરેલી આગાહી ખુબ જ ચોંકાવનારી અને ચિંતાજનક છે.ભૂકંપ સંબંધિત સંધોશન અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વેના સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે આ વિનાશકારી ભૂકંપ અંગે ત્રણ દિવસ અગાઉ ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે,આજે નહીં તો કાલે દક્ષિણ- મધ્ય-તુર્કી,જોર્ડન,સીરિયા અને લેબેનોન તથા તેની આસપાસના વિસ્તારમાં 7.5 તીવ્રતાનોભૂકંપ આવશે.હવે તેમની ભારત અંગેની આગાહી ખુબ જ વાયરલ થઇ રહી છે.અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને ભારત પર થશે મહત્તમ અસર ડચ સંશોધનકર્તા ફ્રેંક હૂગરબીટ્સે ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન જે પ્લેટ પર વસેલા છે તે પ્લેટ અંગે ખુબ જ ચિંતાજનક આગાહી કરી છે.ફ્રેંક હૂગરબીટ્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેઓ અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાન અને ભારતમાં આવનારા ભુકંપ અને તેની તિવ્રતા અંગે વાત કરી રહ્યા છે.ડચ સંશોધકનો દાવો છે કે,ભૂકંપ તુર્કી કરતા પણ વધારે રિક્ટર સ્કેલ ધરાવતો હશે.આ ભુકંપના કારણે અફઘાનિસ્તાન પર સૌથી ગંભીર અસર થશે જ્યારે પાકિસ્તાન અને ભારત પર પણ અસર થશે.અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થઇ જશે.હિંદ મહાસાગર ભુતકાળ બની જશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনাৰ বাটচৰামুখত নাট্যগোষ্ঠী তৰংগৰ উদ্যোগত আয়োজিত গ্ৰীষ্মকালীন নাট কৰ্মশালাৰ সামৰণি।
ঢকুৱাখনাৰ বাটচৰামুখত নাট্যগোষ্ঠী তৰংগৰ উদ্যোগত আয়োজিত গ্ৰীষ্মকালীন নাট কৰ্মশালাৰ সামৰণি।
भारतीय कानून में किसी एक व्यक्ति को बच्चा गोद लेने की अनुमति : सुप्रीम कोर्ट
नई दिल्ली, सुप्रीम कोर्ट ने राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग (एनसीपीसीआर) द्वारा बच्चों के...
Narayan Rane यांचा Sushma Andhare यांच्यावर आरोप, Bhaskar Jadhav, Vinayak Raut यांनाही घेरलं
Narayan Rane यांचा Sushma Andhare यांच्यावर आरोप, Bhaskar Jadhav, Vinayak Raut यांनाही घेरलं
'ಗೃಹಲಕ್ಷ್ಮಿ' ಯೋಜನೆ ಉದ್ಘಾಟನೆಗೆ ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಅವರಿಗೆ ಆಹ್ವಾನ
ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ಇಂದು ಸಂಜೆ ನಡೆಯಲಿರುವ 'ಗೃಹಲಕ್ಷ್ಮಿ' ಯೋಜನೆಯ ಉದ್ಘಾಟನಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ....
કાંકરેજ તાલુકાના ઉણગામ ખાતે આવેલ ઐતિહાસિક હઠેશ્વર મહાદેવના મંદિરમાં હવન યજ્ઞનું આયોજન
કાંકરેજ તાલુકાના ઉણગામ ખાતે આવેલ ઐતિહાસિક હઠેશ્વર મહાદેવના મંદિરમાં હવન યજ્ઞનું આયોજન