ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત માટે દિલ્લી પહોંચ્યા હતા.. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ દિલ્લી ખાતે પહોંચી પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.. શંકરભાઇ ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ પ્રથવાર દિલ્લી પહોંચીને પ્રધાનમંત્રીએ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.. અને શાલ અર્પણ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટ ઝાલાવાડ ચેમ્બર અને વઢવાણ ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં સંયુકત ઉપક્રમે જીએસટી આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એક યાદીમાં જણાવ્યાં અનુસાર ભાવનગર રીજીયનના...
અમરેલીના રાજુલા સાવરકુંડલા હાઇવે પર તેલ ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો
અમરેલીના રાજુલા સાવરકુંડલા હાઇવે પર તેલ ભરેલ ટ્રક પલ્ટી મારી ગયો
Jharkhand Naxalites Encounter: नक्सलियों को नहीं थी खुद को घेरे जाने की खबर, ऐसे बनाया गया पूरा प्लान
झारखंड के चतरा जिले के लावालौंग प्रखंड क्षेत्र के नौडीहा-गरहे जंगल में मुठभेड़ के दौरान पांच...
ઉમરાળા આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
ઉમરાળા આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું