સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ત્તમ કાર્ય થઈ રહ્યું છે આપણા સોની ફરજ છે સર્વશ્રેષે વિકાસ માટે શિક્ષણક્ષેત્રેનવીન પ્રયોગ કરી સર્વશ્રેછ્ઠ શિક્ષણ માટે પ્રયાસ શરૂ કર્યા છે. નવતર અભિગમ થકી ઉચ્ચ ગુણવત્તયુક્ત શિક્ષણ આપવાનું આયોજન થઈ રહ્યું છે દરેક વિધાર્થી ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા છે સિહોર એલડીમુનિ હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કલરવ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું જેમાં ૧૧૫ર જેટલા બાળકોનું રજીસ્ટેશન થયું હતું ૯૦૯ વિધાર્થી બાળકોએ ચિત્ર દોરી પોતાની કલાના ઓજસ પાથર્યા હતા અહીં દરેક વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગે અશ્વિનભાઈ ગોરડીયા, ભરતભાઇ મલુકા, કે.ડી.ગોહિલ, મિલન કુવાડિયા ઉમેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અહીં કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફાંગણી હાઇસ્કુલમા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
પેટલાદ તાલુકાના ફાંગણી ગામે આવેલ હાઈસ્કૂલમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
सस्ता फोन ला रहा Xiaomi, Redmi A4 5G की लॉन्च डेट कन्फर्म, कीमत 10 हजार से भी कम
Redmi A4 5G का भारत लॉन्च कन्फर्म हो गया है। कंपनी इस 5G फोन को अफोर्डेबल सेगमेंट में लेकर आ रही...
શું છે તરણેતર મેળા નો ઋષિપાંચમ મહિમા બાપુ શ્રી મોગલ કુળ
શું છે તરણેતર મેળા નો ઋષિપાંચમ મહિમા બાપુ શ્રી મોગલ કુળ
સુરતમાં અન્ય કોઈ પાર્ટી સક્રીય દેખાતી નથી, પિયુષ ગોયલનો દાવો આપનો સીએમ ચહેરો ઈશુદાન ગઢવી હારે છે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુરતમાં સતત પ્રચાર માટે આવી રહ્યા છે. કેન્દ્રના...