સિહોર સહિત જીલ્લામાં પવિત્ર શ્રાવણ મહિનામાં કેળાનું મહત્વ વધી જતું હોય છે. ભાવિકો દ્વારા તે ભગવાનને ધરાવવામાં આવે છે એટલું જ નહિ જે લોકો ઉપવાસ એકટાણા કરે છે તેઓ પણ ફળાહારમાં કેળાનું સેવન તો ચોક્કસ કરે છે પણ આ વખતે કેળાના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં ભાવિકો શ્રધ્ધાળુઓના ગજવા ખાલી થઇ રહ્યા છે. શાકમાર્કેટમાં ૧ ડઝન કેળા જે પહેલા ૩૦ કે ૪૦ના મળતા હતા તેના સીધા ૬૦/૭૦ થઇ જતાં લોકોને ખરીદીમાં કાપ મૂકવો પડે. તેવા દિવસો આવ્યા છે. કેળા મોંઘાદાટ થવાનું કારણ ઓછુ ઉત્પાદન હોવાનું બ્હાનું આગળ ધરવામાં આવે છે. એટલું જ નહિ તેની જબરી નિકાસ થઇ રહી છે જેના કારણે ઘરઆંગણે તેની અછત વર્તાતા ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓની પણ માઠી દશા બેઠી છે વેપારીઓને માર્કેટમાં ટકવું મુશ્કેલ બન્યું છે સામાન્ય રીતે કાચો માલ ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૯/૨૦ રૂપિયે કિલો પણ મળવા મુશ્કેલ બન્યા છે જેથી વ્યાપારીઓ પણ ચિંતામગ્ન બની મૂંઝવણ અનુભવી રહ્યા છે કારણકે આ વર્ષે કેળાનો વેપાર ખોટનો ધંધો બની રહી ચુક્યો છે મોંઘવારી ક્યાં જઇ અટકશે.? વેપારીઓતી પણ માઠી દશા બેઠી છે, સામાન્ય રીતે ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૮/ર0 રૂપિયે કિલો મળવા પણ મુશ્કેલ બન્યા, વેપારીઓને બજારમાં ટકવું મુશ્કેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી : કેનાલ ઉપર રસ્તો ભટકી ગયેલી મહિલાનો પોલીસે પરિવારજનો સાથે કરાવ્યો મિલાપ
કડી : પોલીસની અનેક વખત સરાહનીય કામગીરી સામે આવી છે. ત્યારે કડી તાલુકાના આદુદરા નર્મદા કેનાલ ઉપર...
સેલવાસમાં ચાર હજારની લાંચ લેતા ASIની CBIએ ધરપકડ કરી
સેલવાસમાં ચાર હજારની લાંચ લેતા ASIની CBIએ ધરપકડ કરી
Akhilesh Yadav Speech Parliament: लोकसभा में अखिलेश यादव बोले- बजट में यूपी की पूरी तरह से अनदेखी
Akhilesh Yadav Speech Parliament: लोकसभा में अखिलेश यादव बोले- बजट में यूपी की पूरी तरह से अनदेखी
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ITનું સર્ચ ઓપરેશન
#buletinindia #gujarat #ahmedabad
Israel-Hamas War के बीच Asaduddin Owaisi ने Congress का नाम लेकर Palestine पर क्या कहा?
Israel-Hamas War के बीच Asaduddin Owaisi ने Congress का नाम लेकर Palestine पर क्या कहा?