સિહોર સહિત જીલ્લામાં પવિત્ર શ્રાવણ મહિનામાં કેળાનું મહત્વ વધી જતું હોય છે. ભાવિકો દ્વારા તે ભગવાનને ધરાવવામાં આવે છે એટલું જ નહિ જે લોકો ઉપવાસ એકટાણા કરે છે તેઓ પણ ફળાહારમાં કેળાનું સેવન તો ચોક્કસ કરે છે પણ આ વખતે કેળાના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં ભાવિકો શ્રધ્ધાળુઓના ગજવા ખાલી થઇ રહ્યા છે. શાકમાર્કેટમાં ૧ ડઝન કેળા જે પહેલા ૩૦ કે ૪૦ના મળતા હતા તેના સીધા ૬૦/૭૦ થઇ જતાં લોકોને ખરીદીમાં કાપ મૂકવો પડે. તેવા દિવસો આવ્યા છે. કેળા મોંઘાદાટ થવાનું કારણ ઓછુ ઉત્પાદન હોવાનું બ્હાનું આગળ ધરવામાં આવે છે. એટલું જ નહિ તેની જબરી નિકાસ થઇ રહી છે જેના કારણે ઘરઆંગણે તેની અછત વર્તાતા ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓની પણ માઠી દશા બેઠી છે વેપારીઓને માર્કેટમાં ટકવું મુશ્કેલ બન્યું છે સામાન્ય રીતે કાચો માલ ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૯/૨૦ રૂપિયે કિલો પણ મળવા મુશ્કેલ બન્યા છે જેથી વ્યાપારીઓ પણ ચિંતામગ્ન બની મૂંઝવણ અનુભવી રહ્યા છે કારણકે આ વર્ષે કેળાનો વેપાર ખોટનો ધંધો બની રહી ચુક્યો છે મોંઘવારી ક્યાં જઇ અટકશે.? વેપારીઓતી પણ માઠી દશા બેઠી છે, સામાન્ય રીતે ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૮/ર0 રૂપિયે કિલો મળવા પણ મુશ્કેલ બન્યા, વેપારીઓને બજારમાં ટકવું મુશ્કેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
HEKH SITHI by Ansu Deep and Jyotisman Chakravorty
HEKH SITHI by Ansu Deep and Jyotisman Chakravorty.
*Recite:-Ansu deep
*poem:-Jyotishman...
ભરૂચ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સર્જોયો રાજકીય ભૂકંપ
ભરૂચ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સર્જોયો રાજકીય ભૂકંપ
गांदरबल आतंकी हमले में बिहार के 3 लोगों की मौत पर CM नीतीश ने जताया शोक, 2 लाख रुपये मुआवजे का ऐलान
बिहार के मुख्यमंत्री नीतीश कुमार ने जम्मू-कश्मीर के गांदरबल में आतंकी हमले में राज्य के तीन...
কাজিৰঙাত এটুপি বিশুদ্ধ খোৱাপানীৰ বাবে হাহাকাৰ ৰাইজৰ।
কাজিৰঙাত এটুপি বিশুদ্ধ খোৱাপানীৰ বাবে হাহাকাৰ ৰাইজৰ।বোকাখাত সমষ্টিৰ অন্তৰ্গত পশ্চিম কাজিৰঙা গাওঁ...
ડીસા-ચિત્રાસણી હાઇવે પર ટ્રેકટર ચાલકે બાઇકને સામેથી ટક્કર મારતાં યુવકનું મોત : એક યુવક ગંભીર
દાંતીવાડાના નાની ભાખરના કૌટુંબિક ભાઈઓ શુક્રવારે હાથીદ્રા તેમની બહેનને મળીને પાછા આવતા હતા. ત્યારે...