સિહોર સહિત જીલ્લામાં પવિત્ર શ્રાવણ મહિનામાં કેળાનું મહત્વ વધી જતું હોય છે. ભાવિકો દ્વારા તે ભગવાનને ધરાવવામાં આવે છે એટલું જ નહિ જે લોકો ઉપવાસ એકટાણા કરે છે તેઓ પણ ફળાહારમાં કેળાનું સેવન તો ચોક્કસ કરે છે પણ આ વખતે કેળાના ભાવ સાતમા આસમાને પહોંચી જતાં ભાવિકો શ્રધ્ધાળુઓના ગજવા ખાલી થઇ રહ્યા છે. શાકમાર્કેટમાં ૧ ડઝન કેળા જે પહેલા ૩૦ કે ૪૦ના મળતા હતા તેના સીધા ૬૦/૭૦ થઇ જતાં લોકોને ખરીદીમાં કાપ મૂકવો પડે. તેવા દિવસો આવ્યા છે. કેળા મોંઘાદાટ થવાનું કારણ ઓછુ ઉત્પાદન હોવાનું બ્હાનું આગળ ધરવામાં આવે છે. એટલું જ નહિ તેની જબરી નિકાસ થઇ રહી છે જેના કારણે ઘરઆંગણે તેની અછત વર્તાતા ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે. બીજી બાજુ વેપારીઓની પણ માઠી દશા બેઠી છે વેપારીઓને માર્કેટમાં ટકવું મુશ્કેલ બન્યું છે સામાન્ય રીતે કાચો માલ ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૯/૨૦ રૂપિયે કિલો પણ મળવા મુશ્કેલ બન્યા છે જેથી વ્યાપારીઓ પણ ચિંતામગ્ન બની મૂંઝવણ અનુભવી રહ્યા છે કારણકે આ વર્ષે કેળાનો વેપાર ખોટનો ધંધો બની રહી ચુક્યો છે મોંઘવારી ક્યાં જઇ અટકશે.? વેપારીઓતી પણ માઠી દશા બેઠી છે, સામાન્ય રીતે ૮/૯ રૂપિયે કિલો મળતા કેળા ૧૮/ર0 રૂપિયે કિલો મળવા પણ મુશ્કેલ બન્યા, વેપારીઓને બજારમાં ટકવું મુશ્કેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tomato Flu : टोमॅटो फ्लूचा धोका वाढला, केंद्र सरकारकडून गाइडलाईन्स जारी
Tomato Flu : टोमॅटो फ्लूचा धोका वाढला, केंद्र सरकारकडून गाइडलाईन्स जारी
લખતરના ઝમર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોઝ આડું ઉતરતાં બાઈક સ્લીપ થતાં ૨ પોલીસકર્મીને યુવાનો ગંભીર ઈજાઓ પહોંચી
સુરેન્દ્રનગર પોલીસમાં ક્યુઆરટી શાખામાં લીંબડી તાલુકાનાં ભોઇકા ગામનાં વતની શંકરભાઈ ભગવાનભાઈ ઓળકીયા...
Tribal Development: जनजाति समूहों के विकास पर 24 हजार करोड़ खर्च करेगी सरकार, संकल्प पत्र में BJP ने किया वादा
नई दिल्ली। भाजपा ने अपने संकल्प पत्र में सभी समुदायों के कौशल विकास को प्राथमिकता देने का...
আজি কামৰূপ জিলাৰ বেজেৰাত অনুষ্ঠিত হ’ল "প্ৰভাতফেৰী”
স্বাধীনতা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি কামৰূপ জিলাৰ বিদ্যালয় সমূহৰ পৰিদৰ্শক তথা জিলা...
સુરત શહેર માં એક દિવસમાં લોકેશન આધારે આચારસંહિતા ભંગની 67 ફરિયાદ નોંધાય
સુરત શહેર માં એક દિવસમાં લોકેશન આધારે આચારસંહિતા ભંગની 67 ફરિયાદ નોંધાય
વિધાનસભા ચૂંટણીની...