ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.,તારીખ ૩૧/૧/૨૩ મંગળવાર ના રોજ ડીસા નાઈ સમાજની વાડીમાં ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ તેમજ જ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સંકલ્પ વૉલન્ટરી બ્લડ સેન્ટર ડીસા ના સહયોગ દ્વારા રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજનાં ભાઈઓ દ્વારા ૮૧ બ્લડની બોટલ રક્તદાન આપવામાં આવ્યું હતું.સાથે સાથે જેમાં જે ભાઈઓ એ બ્લડ આપ્યું એ દાતા શ્રીઓને પાંચ લાખ સુધી નો વીમો આપવામાં આવ્યો હતો.. આ બ્લડ સમાજનાં જરૂરીયાત ભાઈ બહેનોને આપવામાં આવશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ડીસા નાઈ સમાજ પ્રગતિ યુવક મંડળ નાં પ્રમુખ ચેતનભાઈ ગોહીલ તથા મહામંત્રી નાઈ સેવંતીભાઈ તેમજ સમસ્ત કારોબારી મિત્રો દ્વારા મહેનત કરવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લખતર તાલુકાના તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી
લખતરના કડુ, તરમનીયા ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની વલ્લભીપુર કેનાલમાં તરમનીયા ગામ નજીક ગત...
क्या संविधान से India नाम हटा सकती है Modi सरकार? Suprem Court ने इस पर क्या कहा था?
क्या संविधान से India नाम हटा सकती है Modi सरकार? Suprem Court ने इस पर क्या कहा था?
সদৌ অসম কবি চক্ৰ, দৰং জিলা সমিতিৰ উদ্যোগত "শৰতৰ প্ৰাৰম্ভত কবিতাৰ আবেলি" শীৰ্ষক কাব্যানুষ্ঠান
সদৌ অসম কবি চক্ৰ, দৰং জিলা সমিতিৰ উদ্যোগত দেওমৰনৈৰ বৰমপুৰ জাতীয় বিদ্যালয়ত কাব্যানুষ্ঠান এটি...
Assam CM on Jumma Break: जुमे की नमाज पर असम सरकार का बड़ा फैसला, नहीं मिलेगा ब्रेक | Aaj Tak
Assam CM on Jumma Break: जुमे की नमाज पर असम सरकार का बड़ा फैसला, नहीं मिलेगा ब्रेक | Aaj Tak