મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના 400મા પુસ્તકના વિમોચન પ્રસંગે અમદાવાદમાં આયોજિત ‘સ્પર્શ મહોત્સવ’માં ઉપસ્થિત રહીને પૂજ્ય આચાર્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા