આદીપુરના રહેવાસી સુજાતા રમેશભાઈ પ્રધાન છેલા 7 વર્ષ થી વિશ્વ સિંધી સેવા સંગમ જે એક  સેવાભાવી સંસ્થા છે એમના એક આમ મેમ્બર તરીકે સેવાના કાર્યોમા જોડાયા હતા... ત્યાર બાદ એમણે ગાંધીધામ તાલુકામા પોતાની ટીમ તૈયાર કરી સતત સેવાના કાર્યો કર્યા અને હાલ મા તેઓ વિશ્વ સિંધી સેવા સંગમમા આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ ના પોસ્ટ પર બીજી વાર નિયુક્ત કરેલ છે..

.આ સમાચાર સાંભળીને એમને આદીપુર ગાંધીધામ અને ભારતના અલગ અલગ  રાજ્યોમાથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે 

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*