પ્રાકૃતિક ખેતી થકી પ્રગતિશીલ ખેડૂત.

રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવી નવસારી જિલ્લાના ખખવાડા ગામના ખેડૂત વિપીનભાઈ ખંડુભાઈ નાયક વાર્ષિક અંદાજિત રૂ.૪ લાખથી વધુની આવક મેળવી રહ્યાં છે...ar