jashvantgadh ખાતે “પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત"અંતર્ગત ટી.બી. ના દર્દીઓને પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં ટી.બી.ના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે કીટ આપવામાં આવી…