ઉત્તરાયણ ના પર્વ ને માત્ર ગણતરી કલાકો બાકી છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પર્વ ને સરકાર દ્વારા કેટલાક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શન મોડ માં જોવા મળી રહી છે.ઉત્તરાયણ પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. કોઈ દુકાનદાર ચાઇનીઝ દોરી વેચતો પકડાય તો પણ કાયદેસર ની કાર્યવાહી ગુજરાત પોલીસ કરી રહી છે. અને પ્રજા ને પણ જાગૃત કરી રહી છે તેમજ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં શિહોરી પોલીસ મથક ના સ્ટાફ દ્વારા આ ઉત્તરાયણ ના પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે ની સલાહ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ આજુબાજુ ના લોકો ને સમજાવવા માટે ની વાત કરી હતી. તેમજ કોઈ ચાઇનીઝ દોરી વેચતો હોય તો પણ પોલીસ ને જાણ કરવા માટે નું કહેવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરી થી કેટલું નુકશાન થાય તે પણ જણાવ્યું હતું. આ પ્રસંગે શિહોરી પોલીસ સ્ટેશન માંથી HC નરોત્તમભાઈ,PC વિષ્ણુભાઈ,PC ખોડુંભા હાજર રહ્યા હતા. તેમજ શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયા
જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયાઆવતીકાલે...
दावा-ट्रम्प ने कोरोना में पुतिन को टेस्टिंग किट भेजी थी:रूसी राष्ट्रपति ने कहा था- इसे सीक्रेट रखें
अमेरिका के पूर्व राष्ट्रपति डोनाल्ड ट्रम्प ने 2020 में कोरोना महामारी के वक्त रूस के राष्ट्रपति...
31 ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત-બંદોબસ્ત
31st ડિસેમ્બરને લઈને દાહોદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર જો કે 31st ડિસેમ્બરના દિવસે લોકો નશાકારક...
বিটিচিৰ ৰাইজে হাগ্ৰামা মহিলাৰী চৰকাৰ বিচাৰিছে-গনেশ কছাৰী
বিটিচিৰ ৰাইজে হাগ্ৰামা মহিলাৰী চৰকাৰ বিচাৰিছে-গনেশ কছাৰী
অসমৰ মাটি অৰুণাচলীক এৰি দিয়াৰ পক্ষপাতী নহয় সাংসদ তপন গগৈ
অৰুণাচলী লোকে দখল কৰা অসমৰ মাটি অৰুণাচল প্ৰদেশক এৰি দিয়াৰ পক্ষপাতী নহয় সাংসদ তপন কুমাৰ...