ઉત્તરાયણ ના પર્વ ને માત્ર ગણતરી કલાકો બાકી છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પર્વ ને સરકાર દ્વારા કેટલાક નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શન મોડ માં જોવા મળી રહી છે.ઉત્તરાયણ પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. કોઈ દુકાનદાર ચાઇનીઝ દોરી વેચતો પકડાય તો પણ કાયદેસર ની કાર્યવાહી ગુજરાત પોલીસ કરી રહી છે. અને પ્રજા ને પણ જાગૃત કરી રહી છે તેમજ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય માં શિહોરી પોલીસ મથક ના સ્ટાફ દ્વારા આ ઉત્તરાયણ ના પર્વ માં ચાઇનીઝ દોરી ન વાપરવા માટે ની સલાહ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ આજુબાજુ ના લોકો ને સમજાવવા માટે ની વાત કરી હતી. તેમજ કોઈ ચાઇનીઝ દોરી વેચતો હોય તો પણ પોલીસ ને જાણ કરવા માટે નું કહેવામાં આવ્યું હતું. ચાઇનીઝ દોરી થી કેટલું નુકશાન થાય તે પણ જણાવ્યું હતું. આ પ્રસંગે શિહોરી પોલીસ સ્ટેશન માંથી HC નરોત્તમભાઈ,PC વિષ્ણુભાઈ,PC ખોડુંભા હાજર રહ્યા હતા. તેમજ શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इटावा को मिली नायब तहसील, लोगो में खुशी की लहर
इटावा
लोकसभा स्पीकर ओम बिरला के प्रयास से इटावा को मिली बड़ी सौगात इटावा नगर को नायब तहसील...
દિલ્હી પોલીસે જેકલીન સામે નવેસરથી સમન્સ જારી કર્યું, 14 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ
દિલ્હી પોલીસે મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ નવેસરથી સમન્સ જારી...
SHREE MAD BHAGWAT KATHA DAY 3 ||परम पूज्य श्री स्वामी प्रणवानंद जी महाराज के मुखारबिंद से||
SHREE MAD BHAGWAT KATHA DAY 3 ||परम पूज्य श्री स्वामी प्रणवानंद जी महाराज के मुखारबिंद से||