બનાસકાંઠાના લાખણી તાલુકાના ઘણા ગામે આજ રોજ ઘાણા પ્રા શાળા રસોઈ સ્પર્ધા યોજવામાં આવી..શાળાનું આપણા જીવનમાં જીવન ઘડતર નું ખૂબ જ મહત્વ હોય છે શાળા માં બાળકો માટે અવનવી પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન આપવા આવે છે. આજે બાળકો ગ્રુપ માં ચૂલો બનાવી રસોઈ જાતે બનાવે શીખે એ માટે શાળા કક્ષાએ પ્રવુતિ નું આયોજન રાખવા માં આવેલ હતું બાળકો એ જાતે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લાકડા વીણી લાવી ઇટો નો ઉપયોગ કરી ચૂલો બનાવી હલદી, થેપલા, પુરી ગાજરનો હળવો ભજિયાં વગારેલ ,દહીં બાજરી ના રોટલા, મેગી પૌવા,ફુલાવર બટાકા રીગણ મેથી પાલક નું શાક. ,ચીકી માતર, તળેલી રોટલી પાલક પકોડા. એમ વિવિધ 15 જેટલી વાનગીઓ જાતે બનાવી તમામ બાળકો ને સ્વાદ ચખાડ્યો હતો.. આ પ્રવુતિ કરવામાં બાળકો ને ખૂબ જ મઝા આવી હતી શાળા ના આચાર્ય તથા શાળા પરિવાર smc એ આ કાર્ય ને બિરદાવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં એરકનડિશન શબ પેટી અર્પણ
સિહોર શહેરમાં મૃત્ય્ પામતા લોકોના શરીરને લાંબા સમય સુધી મુકવા માટે દાતાઓ દ્વારા એરકન્ડિશન...
Yogi On Chandrayaan: चंद्रयान के लैंड होते ही योगी आदित्यनाथ ने दे दिया ये संदेश
Yogi On Chandrayaan: चंद्रयान के लैंड होते ही योगी आदित्यनाथ ने दे दिया ये संदेश
শিৱসাগৰৰ কোঁৱৰপুৰ বৰখাটপাৰ সত্ৰত উপস্থিত ৰাজ্যপাল গোলাৱচান্দ কাটাৰিয়া।
শুকুৰবাৰে দিনৰ দহ বজাৰ পৰা প্ৰায় দুটাঘণ্টা অতিবাহিত কৰে ৰাজ্যপাল গোলাৱচান্দ কাটাৰিয়াই। অসমৰ...
ફતેપુરા મામલતાર તરીકે આર પી ડીંડોર ની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી.
ફતેપુરા મામલતાર તરીકે આર પી ડીંડોર ની સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચતા પહેલા બજરંગ દળે વિરોધ કર્યો હતો.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચતા પહેલા બજરંગ દળે વિરોધ કર્યો હતો.