ધાનેરા જાડી રેલવે સ્ટેશન પાસે યુવકે પડતું મૂકી આપઘાત કર્યો...

મોડી રાત્રે જાડી રેલવે સ્ટેશન પાસે ના હોમ સિગ્નલ પાસે આપઘાત...

મૂર્તક યુવાન 42 વર્ષીય શકર ભાઈ પટેલ જડિયા ગામ ના હોવાનું આવ્યું સામે...

ભીલડી રેલવે પોલિસ ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાશ ને પી.એમ અર્થે ખસેડી..

આપઘાત ની ઘટના બાદ રેલવે પોલીસે એ ડી નોંધી આગળ ની તપાસ હાથ ધરી..