કચ્છ ના સામખીયારી ગામે સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા ગામ ના સોનાપુરી નું વીકાસ કરવા માટે સંતવાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું સંતવાણી નું રસપાન કરાવતા કલાકાર અર્જુન મોઢવાડિયા ઈશ્વર ભાલાણિ લોક સાહિત્ય કાર ભીખુ મહારાજ ગણેશ આહીર તેમજ સાધુ-સંતો તેમજ ગ્રામજનો જોળાયા હતાં અને સંધ્યા ગીરી આશ્રમના મહંત શ્રી ભગવતગિરી હનુમાન ધામના મહંતશ્રી ભાનું પ્રસાદ સીતારામ મઢી ના મુકેશ ગીરી પુજારી તેમજ શાસ્ત્રી અજય પ્રસાદ ગૌતમ પડ્યાં તેમજ ગ્રામજના સરપંચશ્રી જગદીશ મહારાજ માજી સરપંચ રાણાભાઇ તેમજ વકીલ સાહેબ ટપુભાઈ ગોવિંદ ભાઈ કાનજી ભાઈ તેમજ ગ્રામ્યના વેપારી એસોસિયેશન ના પ્રમુખ નારણભાઈ જેસુકભાઈ મોમાયાભાઈ તેમજ ગ્રામજનો તેમજ નામિ અનામિ બોળિ સંખ્યા માં સંતવાણી નો રસપાન કર્યું હતું  

રિપોર્ટર રાજેશ રાજગોર કચ્છ