ભાવનગર રેન્જ આઈ,જી, શ્રી અશોક કુમાર યાદવ સાહેબ ની મુદ્દામાલ નીકાલ કરવાની કરેલ સુચના તથા અમરેલી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હીમકરસીહ સાહેબ ના મુદામાલ નીકાલ કરવાના મળેલ માર્ગદર્શન મુજબ જે અન્વયે અમરેલી વીભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ ના માર્ગદર્શન મુજબ આજ રોજ તા ૫/૮/૨૨ ના રોજ વડીયા પો.સ્ટે, ગેરકાયદેસર પર પ્રાત નો કુલ ૩૬ ગુન્હા નો વિદેશી દારુ બોટલ નંગ ૨૯૫૭ નો કીમત રૂપીયા ૧૧૮૫૦ ના મુદામાલ નો કોર્ટ ના હુકમ મુજબ સબ ડિવીઝનલ મેજીસ્ટેટ બગસરા વિભાગ બગસરા શ્રી પુજાબેન જોટાણીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક અમરેલી શ્રી જે.પી. ભંડેરી સાહેબ તથા સભ્ય તથા અધિક્ષક નશાબંધી અને આબકારી ખાતુ અમરેલી શ્રી જાડેજાસાહેબ તથા સભ્ય સચિવ તથા પો સબ ઇન્સ વડીયાશ્રી એચ.એચ.સેગલીયા સાહેબ મામલતદાર શ્રી ખોડભાયા સાહેબ ની હાજરી માં નાશ કરવામાં આવેલ છે• રીપોર્ટર ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.