દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામના પૂર્વ માજી સરપંચ શ્રી મગનભાઈ નારસંગભાઈ મોહનિયા 103 વર્ષની ઉંમરે શિયાળાની ધ્રુજાવી દેતી ઠંડીમાં લાકડા થી તાપણુ બાળીને 103 વર્ષની ઉંમરે અઢીખમ બેઠેલા જોવા મળ્યા છે સંયુક્ત કુટુંબ રહેતા અને ચાર ચાર પેઢીને જોનારા પૂર્વ માજી સરપંચ શ્રી ઇન્દિરા ગાંધીની શાસનકાળ દરમિયાન સજોય ગામના સરપંચ પદે કાર્ય કરેલ છે શ્રી મગનભાઈ નારસંગભાઈ મોહનિયા 103વર્ષની ઉંમરે જુવાન જો છોકરાઓને શરમાવે તેવા કામકાજ કરે છે ખેતરમાં હળ હાંકવાનું કામ બળદને પાણી પીવડાવવાનું કામ પૂર્વ માજી સરપંચ શ્રી જાતે કરે છે અને ખોરાકમાં દરરોજ 100 ગ્રામ ગોળ અને બે ચમચી દેશી ઘી દરરોજ ખોરાકમાં જમે છે