દાહોદ જિલ્લાના રમતવીર ક્રિકેટના રશિયાઓના જણાવ્યા અનુસાર પવનપુત્ર ટુર્નામેન્ટ નું તારીખ 3 1 2023 ના મંગળવારના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવશે તેવું પવનપુત્ર ટુર્નામેન્ટ ના આયોજકો આયોજન કર્યું પવનપુત્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પવનપુત્ર ટુર્નામેન્ટના આયોજકો એ ક્રિકેટ ટુર્નામેન્ટની ફી ₹3,500 રાખવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને 51 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને રન અપ વિજેતા ટીમને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે નું પવનપુત્ર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मायुमं रोहा शाखा ने शंकरदेव शिशु विद्या निकेतन में लगाया वाटर कॉलर।एक बुंद जल की अमृत सामान:-पंकज जालान
मारवाड़ी युवा मंच (मायुमं)रोहा शाखा ने आज रोहा शंकरदेव शिशु विद्या निकेतन को वाटर कॉलर प्रदान...
બનેવીની ખબર કાઢવા આવેલા આધેડની ચોટીલા નજીકથી લાશ મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આવેલા જોલી વોટરપાર્ક નજીક એક ગળું કાપેલી હાલતમાં લાશ મળી...
सेपरेशन एंग्जाइटी कर सकती है आपके रिश्ते को खराब, इन तरीकों से डील करें इस प्रॉब्लम को
सेपरेशन एंग्जाइटी जैसा कि नाम से ही क्लियर हो रहा है किसी अपने से अलग होने या खोने का डर। इसमें...