દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ખજૂરીમ આવેલી શ્રી કબીર આશ્રમશાળા ના નવીન મકાન દાતાઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું તો બાબુભાઈ ભાદાણી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર રીબીન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સ્વ. નગરસિહ પસાયા ફેમિલી માંથી મહેશભાઈ ફસાયા રાજુભાઈ પસાયા શાળાના આચાર્ય સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં ભાદરવી મેળોમાં શ્રદ્ધાનું ઘોડાપુર....!
યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂરઃ ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો
દૂર-દૂરથી પગપાળા...
Loksabha Election 2024: कोटा PFI का गढ़ बन जाता- Amit Shah | BJP | PM Modi | Rajasthan News
Loksabha Election 2024: कोटा PFI का गढ़ बन जाता- Amit Shah | BJP | PM Modi | Rajasthan News
पावस एज्युकेशन सोसायटीतर्फे विविध कोर्सचे उद्घाटन
रत्नागिरी : तालुक्यातील पावस एज्युकेशन सोसायटी कला -कौशल्य केंद्र यांचे सहकार्याने फिनोलेक्स,...
મલેકપુર હનુમાન મંદિર ખાતે દર્શનનો લાભ લેતા માનસિંહ ચૌહાણ
તાજેતરમાં ભાજપ ઉમેદવારોના નામોની યાદી પૈકી ૧૨૧ ખેડા બાલાસિનોરના ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે...
તલોદના પડુસન ગામેથી પસાર થતી કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવતાં રોષ...!
તલોદના પડુસન ગામેથી પસાર થતી કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવતાં રોષ...!