દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ખજૂરીમ આવેલી શ્રી કબીર આશ્રમશાળા ના નવીન મકાન દાતાઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું તો બાબુભાઈ ભાદાણી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર રીબીન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સ્વ. નગરસિહ પસાયા  ફેમિલી માંથી મહેશભાઈ ફસાયા રાજુભાઈ પસાયા શાળાના આચાર્ય સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું