દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ખજૂરીમ આવેલી શ્રી કબીર આશ્રમશાળા ના નવીન મકાન દાતાઓના સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું તો બાબુભાઈ ભાદાણી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ ભાભોર રીબીન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સ્વ. નગરસિહ પસાયા ફેમિલી માંથી મહેશભાઈ ફસાયા રાજુભાઈ પસાયા શાળાના આચાર્ય સ્ટાફ વગેરેની ઉપસ્થિતિમાં નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ram Navami: देशभर में रामनवमी का जश्न, रामनवमी के बहाने TMC पर बरसे PM Modi | Lok Sabha Elections
Ram Navami: देशभर में रामनवमी का जश्न, रामनवमी के बहाने TMC पर बरसे PM Modi | Lok Sabha Elections
અમદાવાદમાં મહાત્મા ગાંધીના જન્મ જયંતીની ઉજવણી
#buletinindia #gujarat #ahmedabad
Akshar News RAJKOT: Briaking... જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ, વીજચોરોમાં ફફડાટ
Akshar News RAJKOT: Briaking... જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકીંગ, વીજચોરોમાં ફફડાટ