ખંભાતમાં જૈન સમાજ દ્વારા શત્રુંજય ગિરિરાજ પર્વતની સુરક્ષાને લઇ રેલી યોજાઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉપસ્થિત કરવામાં આવતી પરિસ્થિતિના કાયમી નિવારણ માટે કરવામાં આવી હતી. રજૂઆત